ગીરગઢડાનાં ફરેડા ગામે લગ્ન પ્રસંગે ભોજન સમારોહ રાખેલ હોય અને જમ્યા બાદ અહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવારચાનક 25 જેટલાં બાળકો તેમજ નાના મોટાં લોકોને ઉલ્ટી થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા હતા. જોકે સારવાર બાદ તમામની તબિયત […]
Author: JKJGS
ઉના પંથક ખનીજ વિભાગના દરોડા…ગેરકાયદે ખનિજ રેતી ચોરી ભરેલા ટ્રેક્ટરો, ડમ્પર, ટ્રક વાહનો સહીત કુલ રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ખનીજ માફીયાઓ પર તવાઈ બોલાવવા ખાણ ખનીજને સૂચન બાદ વધુ એક વખત ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. ઉના અને વેરાવળ વિસ્તારમાં ખનીજ વિભાગે દરોડા પાડી ખનીજ ચોરીમાં ઉપયોગ લીધેલ ગેરકાયદે વાહનો ખનિજ ભરેલા ટ્રેકટરો, ટ્રક, ડમ્પર સહીત વાહનો સીઝ કરવામાં આવ્યાં હતા. ઉનાના નલિયા માંડવીમાંથી ટ્રેક્ટર, કંસારી ચોકડી પાસે લાઇન સ્ટોન ભરેલું […]
ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં સાલૈયા ખાતે ભવ્ય ચિંતન પર્વનું આયોજન થયું
ઘડતરનાં અભાવથી જીવન પડતર થઇ જાય છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી કરંજપારડી : તા.૨૭ દક્ષિણ ગુજરાતનાં વિવિધ તાલુકાઓની મુલાકાતનાં પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનાં ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયાં માંગરોલની ગાદીનાં હાલનાં […]
6 માર્ચ: રાજ્યભરનાં કર્મચારીઓનું ઓનલાઇન કામગીરીનાં બહિષ્કાર સાથે શટડાઉન, પેનડાઉન, ચોકડાઉન
જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે સરકારી કર્મચારીઓ આક્રમક મૂડમાં તાજેતરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં […]
દૈનિક રાશિફળ – તા.૨૮-૦૨-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપાર માં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે, અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ […]
સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ; કાચ, માટી, ટીનની બોટલમાં જ પાણી મળશે
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ […]
ક્રિકેટરોની સેલરી વધશે, હાલમાં એક મેચ માટે ₹15 લાખ મળે છે; બોનસ પણ મળી શકે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવામાં આવશે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ […]
રાજ્યના દરેક જિલ્લામાં ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની GMERS સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત 500 મેડિકલ બેઠકો વધી છે. તદ્ઉપરાંત રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 5244 કરોડની રકમ […]
તેરાપંથ ભવન ખાતે વિદ્યાસાગરજી મહારાજને વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન
સુરતના જૈન ધર્મના સમાજ દ્વારા સિટીલાઈટ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન કરાયું, જે તારીખ 25મી ફેબ્રુઆરી,2024ના રોજ બપોરે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી યોજાઈ હતી. મહારાજને ભાવપૂર્ણ વિન્યાંજલી પાઠવી સમાજના અગ્રણી એવા યશવંત શાહ અને હિતેશ જૈન (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, આ વિન્યાંજલીમાં તમામ હિન્દુ સંસ્કૃતિના સાધુ-સંતો સાથે જૈન સમાજના […]
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલોને શ્રેષ્ઠત્તમ ભોજન માટેનું અનુદાન રીલાયન્સ પરિવાર મોકલશે
સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. 29 ફેબ્રુઆરી 2024ના શુભદિને જામનગરના મોટીખાવડી ગામ ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહ્યા છે. ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી […]










