International

અસીમ મુનીરની ધમકી: ભારત ભ્રમમાં ન રહે

પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે CDFનો પદભાર સંભાળ્યો. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. રાવલપિંડી સ્થિત ય્ૐઊમાં યોજાયેલા સમારોહમાં ગાર્ડ ઑફ ઑનર મળ્યા પછી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ભારત કોઈ ભ્રમમાં ન રહે. કોઈપણ સંભવિત આક્રમક […]

National

પુતિન પછી હવે ઝેલેન્સ્કી ભારત આવે એવી શક્યતા!

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. જાેકે, હજુ તારીખોની જાહેરાત થઈ નથી. ઝેલેન્સ્કીની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. યુક્રેનના રાષ્ટ્રપતિઓએ ૧૯૯૨, ૨૦૦૨ અને ૨૦૧૨માં અત્યાર સુધી માત્ર ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે. વિક્ટર યાનુકોવિચ છેલ્લા યુક્રેનિયન રાષ્ટ્રપતિ હતા, જેઓ ૨૦૧૨માં ભારત આવ્યા હતા. […]

International

ઇન્ડોનેશિયામાં ૭ માળની ઇમારતમાં આગ, ૨૦નાં મોત

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક ૭ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં ૨૦ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ૫ પુરુષ અને ૧૫ મહિલાનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાં હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે તેમને બહાર […]

International

જાપાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ, ૩૦ ઘાયલ

જાપાનમાં ઓમોરી પ્રાંત નજીક સોમવારે ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ તેની તીવ્રતા ૭.૬ જણાવવામાં આવી હતી. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧:૧૫ વાગ્યે આવ્યો હતો. જાપાન ટાઈમ્સ અનુસાર, ભૂકંપમાં ૩૦ લોકો ઘાયલ થયા છે. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ ઓમોરી, ઇવાતે અને હોકાઇડો પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. થોડા કલાકો પછી આ ચેતવણી […]

Gujarat

6 દિવસમાં ફરીવાર અક્ષરધામ ખાણીપીણી બજારમાં ચેકિંગ, ટીમે 12 નમૂના લીધા

ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા ફરી એકવાર 6 દિવસના ટૂંકા ગાળામાં જ અક્ષરધામ પાસેના ખાણીપીણી બજારમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના 12 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને 3 કિલો બિન આરોગ્યપ્રદ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અત્યારસુધી નિષ્ક્રિય રહેલી ફૂડ શાખા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ […]

Gujarat

ઓલિમ્પિક માટે રાજ્ય સરકાર સ્વિત્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે, 20 ડિસેમ્બરે નાયબ મુખ્યમંત્રી ટીમ સાથે જશે

ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂ કરવા જઇ રહી છે. આવતા સપ્તાહે 16થી 20 ડિસેમ્બર […]

Gujarat

ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહેશે. રાજ્યમાં ઉભી થયેલી ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોમાં ઉદ્ભવેલી નારાજગી અંગે પણ વિભાગો પાસેથી તાજા અહેવાલો રજૂ […]

Entertainment

રેખાને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરાયાં

બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ રેખાને સાઉદી અરબના જેદ્દાહમાં યોજાયેલા ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. આ સન્માન તેમને સિનેમામાં તેમના લાંબા યોગદાન બદલ આપવામાં આવ્યું. રેખા 7 ડિસેમ્બરે ફેસ્ટિવલમાં હાજર રહ્યા. આ પ્રસંગે તેમની 1981માં રિલીઝ થયેલી જાણીતી ફિલ્મ ઉમરાવ જાનનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. આ ફિલ્મ ફેસ્ટિવલના ટ્રેઝર્સ સ્ટ્રેન્ડ સેક્શનમાં બતાવવામાં આવી. […]

Entertainment

પીયૂષ મિશ્રાએ રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

એક્ટર પીયૂષ મિશ્રાએ તાજેતરમાં રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે રણબીર એવા બાકીના એક્ટર્સથી અલગ છે, જેમની સાથે તેમણે કામ કર્યું છે. ‘ધ લલ્લનટોપ’ સાથેની વાતચીતમાં જ્યારે પીયૂષ મિશ્રાને રણબીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- “અરે રહેવા દો યાર, તે તો કમાલનો માણસ છે. આટલો નગ્ન, બેશરમ વ્યક્તિ મેં […]

Gujarat

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. યાર્ડ ખાતે મગફળીના વેચાણ માટે કુલ 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખરીદ વેચાણ સંઘ દ્વારા 10 નવેમ્બર, 2025ના રોજ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું […]