છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા સાંસદ બન્યા પછી તેઓના નિવાસ્થાન વસેડી મુકામે જન સંપર્ક કાર્યાલય બનાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના લોકો સાંસદ જશુભાઈ રાઠવા ને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરી શકે તેના માટે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જ્યાં સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળશે. જ્યારે આજે જન સંપર્ક કાર્યાલય […]
Author: JKJGS
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતમા સિંચાઈ યોજનાની કામગીરી, ચેકડેમના કામો, ખાણ ખનીજ વિભાગ ડી.એમ.એફ. ગ્રાન્ટ બાબતે, વીજ કંપનીની કામગીરી, જંગલ જમીનની ૭/૧૨ અંગે, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, પીએમ […]
છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે
છોટાઉદેપુર જિલ્લાના મધ્યાન ભોજન ના સંચાલકો છોટાઉદેપુર નગરમાં આવેલ બાગ ખાતે ભેગા થયા હતા. અને વિશાળ સંખ્યામાં ભેગા થઈને છોટાઉદેપુર નગરમાં રેલી યોજીને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજનનું સંચાલન NGO ને આપતી હોવાના આરોપ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને જો સરકાર આવું કરશે તો આગામી […]
સરદાર બાગ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન યોગ શિબિર યોજાઈ
સંયુકત રાષ્ટ્ર દ્વારા ૨૧ મી ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સરદાર બાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે યુવા પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે એ હેતુને ધ્યાનમાં રાખી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા […]
પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ મથકના પીએસઆઈ ડી.કે. પંડ્યા દ્વારા SPC તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.પંડ્યા સાહેબ દ્વારા કલારાણી શાળામાં સ્ટૂડન્ટ્સ પોલીસ કેડેટ (SPC) ની તાલીમ લઈ રહેલા ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં બાળકોની મુલાકાત લઈ ટ્રાફિક નિયમોના નિવારણ વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા અને સ્વચ્છતા ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ મેળવેલ તાલીમ બાબતે ચર્ચા […]
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરી દિખાવો કર્યા
ભારત દેશના ભાજપ સરકારના ગૃહ મંત્રી અમીત શાહ દ્વારા સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને તેમનો અપમાન કર્યું જેના માટે એસ.ટી.એસ.સી ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. તે બાબતે ભારતના ગૃહ મંત્રી તરીકે હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તે બાબતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર […]
છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ […]
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનું માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ, મેન બજારમાં ગાંધી ચોકથી નદી સુધીના રસ્તાના નવીનીકરણ કાર્યની મુલાકાત લઈ આ કામગીરીનું નિરીક્ષણ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ કર્યું
આ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી અને સ્થાનિક વેપારીઓ , એન્જિનિયર ,એન્જસીના અધિકારીને જરૂરી સૂચના આપી. આ માર્ગ નવીનીકરણ કાર્ય શહેરના વિકાસમાં એક નવો માર્ગ ખોલશે. આ કાર્યથી શહેરની સુંદરતા વધશે અને વાહન વ્યવહાર સરળ બનશે. બિપીન પાંધી સાવરકુંડલા
લીખાળા ગાધકડા ગામ લોકોમાં ખુશીની લહેર
માનનીય ધારાસભ્યની સૂચનાથી જ્યાં સુધી રોડનું રી સરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય લોકોને તેમજ ટ્રાફિકમાં ખૂબ જ તકલીફ પડતી હોય જેથી સંબંધિત વિભાગને તાત્કાલિક કામ ધોરણે રોડનું કામ કરવા સૂચના આપતા આ વિસ્તારના ગામ લોકો તરફથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને હાલ પૂરક રોડનું […]
સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં ૩ તસ્કરો ત્રાટકી ઇમિટેશન આભૂષણો ઉઠાવી ગયા
મંદિરના પરિસરમાં રહેલ બાઈકને દીવાલ ઠેકાડી લઈ ગયા તસ્કરો. સા.કુંડલા રૂરલ પી.આઈ. પી.એલ.ચૌધરી સહિત કાફલો ઘટના પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો સા.કુંડલાના નવી આંબરડી ગામે ગઈ રાત્રિના દોઢેક વાગ્યા આસપાસ ૩ તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આંબરડી નજીક આવેલ નવી આંબરડી ગામમાં દેવાણી/કિકાણી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીનો […]