વણસેલા આર્થિક સંબંધોને સ્થિર કરવા તરફ એક નોંધપાત્ર પગલું ભરતાં, સ્ટોકહોમમાં બે દિવસની દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો બાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન તેમના હાલના ટેરિફ વિરામને લંબાવવા સંમત થયા છે. ચીનના ટોચના વેપાર અધિકારી લી ચેંગગેંગે આ જાહેરાત કરી હતી, જેમણે ચર્ચાઓને “રચનાત્મક” અને “નિષ્પક્ષ” ગણાવી હતી. બંને પક્ષો વર્તમાન ટેરિફ દરો જાળવી રાખવા સંમત થયા […]
Author: JKJGS
માનવતાવાદી સંકટને પહોંચી વળવા માટે ગાઝામાં નવા ખાદ્ય કેન્દ્રો ચલાવવા માટે અમેરિકા ઇઝરાયલ સાથે ભાગીદારી કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઘટનાક્રમમાં કહ્યું હતું કે, ગાઝામાં માનવતાવાદી કટોકટીનો સામનો કરવા માટે અમેરિકા ઇઝરાયલ સાથે ભાગીદારી કરશે, પરંતુ તેમણે અને યુએસ અધિકારીઓએ આ યોજના વિશે અથવા તે હાલના ખાદ્ય વિતરણ કેન્દ્રોથી કેવી રીતે અલગ હશે તે વિશે થોડી વધારાની વિગતો આપી હતી. ટ્રમ્પે સ્કોટલેન્ડની યાત્રા પરથી પાછા ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારોને […]
રશિયામાં ભૂકંપ આવ્યા બાદ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે એડવાઇઝરી જારી કરી, હેલ્પલાઇન નંબર જાહેર
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સલાહકાર જારી કરીને કહ્યું કે તેઓ રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં તાજેતરમાં આવેલા ૮.૮ ની તીવ્રતાના ભૂકંપ બાદ સંભવિત સુનામીના ખતરા પર નજર રાખી રહ્યા છે. કેલિફોર્નિયા, અન્ય યુએસ વેસ્ટ કોસ્ટ રાજ્યો અને હવાઈમાં રહેતા ભારતીય નાગરિકોને નીચેના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે:- સ્થાનિક ચેતવણીઓનું પાલન કરો: સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન અને […]
કામચાટકામાં ૮.૮ ની તીવ્રતાના ભૂકંપ પછી રશિયામાં સુનામીનો ભય, અમેરિકા અને જાપાન એલર્ટ પર
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી, કામચટકા ક્ષેત્રના કેટલાક ભાગોમાં ૩ થી ૪ મીટરની ઊંચાઈવાળા સુનામીના આંચકા નોંધાયા હતા, એમ રશિયાના પ્રાદેશિક કટોકટી મંત્રીએ જણાવ્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ૮:૨૫ વાગ્યે આવ્યો હતો અને તેની પ્રાથમિક તીવ્રતા ૮ નોંધાઈ હતી. […]
સમસ્ત વાણંદ સમાજ, કોડીનાર દ્વારા પંદરમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન લગ્ન માટેની નોંધણી વહેલી તકે કરવા વિનંતી
કોડીનાર સમસ્ત વાણંદ સમાજ, દ્વારા સમૂહ શુભકાર્યને લઈને આ વર્ષે પંદરમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગ સંવત ૨૦૮૨, માગશર વદ બીજ, શનિવાર, તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાવાનું નિર્ધારિત થયેલ છે. કાર્યક્રમની વિશેષતાઓ આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા વર-કન્યાના માતાપિતાને વિનંતી છે કે તેઓ સમયસર નોંધણી કરી દેવી. ફી આખી […]
ગિરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વિરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે
એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં. […]
અનન્યા પાંડે અજાયબી જોઈને મંત્રમુગ્ધ થઈ, પ્રવાસીઓએ જેકી શ્રોફ સાથે ફોટો પડાવ્યા
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘તુ મેરી, મેં તેરા’નું શૂટિંગ હાલ આગ્રામાં ચાલી રહ્યું છે. ફિલ્મના શૂટિંગ માટે મંગળવારે સવારે અનન્યા પાંડે અને જેકી શ્રોફ તાજમહેલ ખાતે પહોંચ્યા હતા. વિશ્વની અજાયબી જોવા આવેલા પ્રવાસીઓએ જેકી શ્રોફ સાથે ફોટો પણ પડાવ્યાં હતાં. વહેલી સવારે તાજમહેલમાં આખું શૂટિંગ સેટઅપ શરૂ થયું. પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા […]
એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે અફવાઓને રદિયો આપ્યો, અગાઉ ડેઝી શાહે પણ શોનો ભાગ બનવાની ના પાડી હતી
ટેલિવિઝનનો પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’ ટૂંક સમયમાં તેની 19મી સીઝન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ચેનલ દ્વારા શોનો નવો લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, એવા અહેવાલો હતા કે, બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત આ વર્ષે શોનો ભાગ બનશે. જોકે, એક્ટ્રેસે પોતે આ અફવાઓનો અંત લાવ્યો છે. ‘બિગ બોસ 19’માં જવાની અફવાઓ વચ્ચે […]
લાલપુર-કાલાવડ તાલુકામાંથી બે બોગસ ડોક્ટર પકડાયા, એસઓજી દરોડા પાડે છે પરંતુ આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં
લાલપુર તાલુકાના નાના ખડબા ગામેથી અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાંથી ડીગ્રી વગરના બોગસ તબીબ ઝડપાયા છે. જામનગર એસઓજી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી જે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા યુનુસ ઉર્ફે બાબુ નૂર મહંમદ ભાઈ મોગલ નામના શખ્સ દ્વારા પોતાની પાસે મેડીકલ ડોકટર ને લગતી કોઈ ડીગ્રી નહીં હોવા છતા દવાખાનુ ખોલી દર્દીઓ […]
એક મહિનામાં બંને સિંહના મૃત્યુ બાદ ગિરના જંગલમાં સન્નાટો, વન્યજીવ પ્રેમીઓ શોકમાં
ગિરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા. એકાદ મહિના પહેલાં વીરુના અને ગતરોજ જયના અવસાન સાથે, ગીરની આ અજોડ જોડી વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસો છતાં જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે […]










