એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે ઇસ્લામાબાદ બે મોરચે યુદ્ધ લડવા માટે તૈયાર છે, એક તાલિબાન સામે અને બીજું જાે જરૂર પડે તો ભારત સામે. “પાકિસ્તાન બે મોરચે યુદ્ધ માટે તૈયાર છે,” આસિફે કહ્યું, ભારત સરહદ પર “ગંદુ રમી શકે છે” તેવી ઉચ્ચ સંભાવનાનો ઉલ્લેખ કરીને. તેમણે ઉમેર્યું કે […]
Author: JKJGS
અફઘાનિસ્તાનના ખાંડુદ વિસ્તારમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ
શુક્રવારે સાંજે અફઘાનિસ્તાનમાં ૫.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. માહિતી મુજબ, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ નજીક ખંડુદથી ૪૬ કિમી દક્ષિણપૂર્વમાં સાંજે ૫:૪૫ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, તાત્કાલિક કોઈ ઘાયલ, જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. જાેકે, ગયા મહિનાના વિનાશક ભૂકંપની યાદો હજુ પણ તેમના મનમાં તાજી હોવાથી રહેવાસીઓમાં […]
‘મુક્ત પેલેસ્ટાઇન‘: કેનેડા, યુએસ એરપોર્ટ હેક કરીને હમાસ તરફી અને ટ્રમ્પ વિરોધી સંદેશાઓ લખાયા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયાના થોડા દિવસો પછી, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) માં ઘણા એરપોર્ટ હેક કરવામાં આવ્યા હતા જેમાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથની પ્રશંસા કરતા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતા સંદેશાઓ હતા. એક નિવેદનમાં, કેલોના રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે બ્રિટિશ કોલંબિયાના કેલોના આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે “થોડા […]
ચાલકનો આબાદ બચાવ, ફાયર વિભાગે આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાજીપુર ગામ પાસે નેશનલ હાઈવે પર શુક્રવારે સવારે એક ડાલામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ડાલાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહેલા GJ-31-T-8580 નંબરના ડાલામાં કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, ત્યારબાદ આગ લાગી હતી. […]
પાવીજેતપુર નજીકથી ₹ ૧.૭૭ લાખનો ગાંજો ઝડપાયો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પોલીસે ₹ 1.77 લાખથી વધુ કિંમતના ગાંજા સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. એમપી પાસિંગની એક ઈક્કો ગાડીમાંથી 17.787 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે પાવીજેતપુર ખાતે બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે, વસવા નાળા નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન […]
પાટણમાં દિવાળીને લઇ ટ્રાફિક નિવારવા મોટા વાહનો ડાયવર્ટ
દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધી છે, જેના પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે. આનાથી […]
ધ્રાંગધ્રા હાઇવે પર મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો
ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક બિનવારસી હાલતમાં મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કચરામાં હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે. આ પ્રકારે મેડિકલ કચરાને જાહેરમાં ફેંકવો એ પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અજાણ્યા હોસ્પિટલ સંચાલકો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાય છે.સ્થાનિક તંત્રને […]
1 કિમી 700 મીટર એપ્રોચ રોડ, 300 મીટર સીસી રોડનું કામ શરૂ, 3 માસમાં પૂરુ કરાશે
પાટડી તાલુકાના નગવાડામાં 90 લાખના એપ્રોચ અને સીસી રોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 1 કિમી 700 મીટર એપ્રોચ રોડ અને 300 મીટર સીસી રોડનું કામ આજથી શરૂ થયું અને આગામી 3 મહિનામાં પૂરુ કરાશે. જેમાં દસાડા ધારાસભ્યના વરદ હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાટડી તાલુકાના […]
બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંવનનકાળને કારણે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના માટે બંધ રાખવામાં આવ્યા બાદ, હવે દિવાળી પહેલા તેને ખોલવામાં આવતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનું નિવાસસ્થાન છે. હાલમાં, ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ પર હજારો […]
જલારામ જયંતી નિમિત્તે નોનવેજ વેચાણ બંધ રાખવા રજૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એનિમલ હેલ્પલાઈને કરી અપીલ
આગામી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) ના રોજ ઉજવનાર જલારામ જયંતી નિમિત્તે રાજ્યભરમાં કતલખાના, ઈંડા, માંસ અને મચ્છીનું વેચાણ બંધ રાખવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કારતક સુદ-૭ ના દિવસે ‘જલારામ જયંતી’ પવિત્ર ભાવથી ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પૂ.પૂ. શ્રી જલારામબાપાના […]










