Gujarat

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો ઇ-મેલ

રાજકોટ શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ સહિત રાજ્‍યની છ કોર્ટને વધુ એક વખત ઇ-મેલ મારફત બોમ્‍બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ તેમજ SOG, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોંચી કોર્ટ પરિસરને ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. […]

Gujarat

વીરપુરના આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડની વ્યવસ્થા પહેલા માળે

વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવતા બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કાર્ડ કઢાવવા માટે આવતા દર્દીઓ કે તેમના સગા-વહાલાઓ સાથે અહીંના કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને જવાબ આપવાને બદલે ઉડાવ જવાબો અપાઇ રહ્યા હોવાની ઉઠી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે દર્દીઓ વ્હીલચેર પર હોય અથવા […]

Gujarat

રાજકોટમાં મનપાના વિપક્ષના નેતાનો નવતર વિરોધ, જંગલેશ્વરમાં નોટિસ બાદ શહેરના મફતિયાપરાના લોકોને બેઘર ન કરવા માગ

હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલરાઇઝ કરો તેવી માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના 50 થી વધુ મફતીયાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરાના લોકો […]

Gujarat

ત્રણ શખ્સને દોરડાથી બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાયું

રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના […]

Gujarat

બગદાણા હુમલા વિરોધમાં સિહોરમાં આવેદનપત્ર અપાયું

બગદાણા ગામના કોળી સમાજના અગ્રણી નવનીતભાઈ પર થયેલા હુમલાના વિરોધમાં સિહોર શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા 6 જાન્યુઆરી, 2026 ના રોજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સિહોર પ્રાંત કચેરી ખાતે સાંજે 5 વાગ્યે અપાયેલા આ આવેદનપત્રમાં પીડિતને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કોળી સમાજના અગ્રણી અને વકીલ મનિષાબેન બારૈયાએ […]

Gujarat

સમગ્ર ગુજરાતની કોલેજોમાં શપથ લેવડાવવામાં આવી

ગુજરાત NSUI દ્વારા રાજ્યભરમાં “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત NSUIની ટીમ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહી છે. આ યાત્રા આજે જામનગર પહોંચી હતી, જ્યાં અનેક કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજ કેમ્પસને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા […]

Gujarat

વંથલીમાં 4 કરોડનું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે 4 કરોડ રૂપિયાના ખર્ચે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. વંથલીના દિલાવર નગર વિસ્તારમાં જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ આ અદ્યતન સુવિધા ઊભી કરવામાં આવી છે. આનાથી વંથલી તાલુકાના 47 ગામોના લોકોને સારી અને સગવડભરી સારવાર મળી શકશે. નવી બનેલી આ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં 30 બેડનો મેલ […]

Gujarat

નોંઝણવાવમાં પરિણીતાના આપઘાતમાં મોટો વળાંક

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે ગત 29 ડિસેમ્બરના રોજ 35 વર્ષીય પરિણીતા ચેતના ઉર્ફે સોનલબેન જાદવના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ મૃતકની માતાએ પોલીસ સમક્ષ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. કેશોદ પોલીસે […]

National

એક કેસમાં હાજર ન રહેવા બદલ NGT શહેરી વિકાસ મંત્રાલયને ૧ લાખનો દંડ ફટકાર્યો

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એક કેસમાં હાજર ન રહેવા બદલ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય પર ?૧ લાખનો દંડ ફટકાર્યો છે, અને કહ્યું છે કે રાજ્ય અને તેના સાધનો પર્યાવરણીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે બંધારણીય અને વૈધાનિક જવાબદારીઓ હેઠળ છે. અગાઉ, ગ્રીન બોડીએ, ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં બાંધવામાં આવી રહેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંબંધિત મામલાની સુનાવણી […]

National

મતદાર યાદી, જેમાં ૧૫.૪૪ કરોડ મતદારો હતા, તેમાં સુધારો થયા પછી ૨.૮૯ કરોડનો ઘટાડો કરીને ૧૨.૫૫ કરોડ થયા: ઉત્તર પ્રદેશના સીઈઓ નવદીપ રિનવા

ભારતીય ચૂંટણી પંચ એ મંગળવારે ઉત્તર પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરી, જેમાં રાજ્યના લગભગ ૨.૮૯ કરોડ મતદારોને કાઢી નાખવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે, ૧૫.૪૪ કરોડ મતદારો ધરાવતી મતદાર યાદીમાં સુધારો કર્યા પછી ૨.૮૯ કરોડનો ઘટાડો થઈને ૧૨.૫૫ કરોડ થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી હવે ૧૮.૭ ટકા […]