ઇઝરાયલના પીએમ દ્વારા યમનને કડક ચેતવણી આપી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે ઇઝરાયલ દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા કોઈપણ વ્યક્તિ સામે મજબૂત અને શક્તિશાળી બદલો લેવાના હુમલા ચાલુ રાખશે. હુથી-નિયંત્રિત સૂત્રોના જણાવ્યા અનુસાર, યમનમાં ઇઝરાયલી હવાઈ દળના હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા બાદ […]
Author: JKJGS
યમનની રાજધાની પર ઇઝરાયલી હવાઈ હુમલાઓ થતાં આકાશમાં આગનો ગોળો અને ધુમાડો છવાઈ ગયો
શુક્રવારે હુથીઓના જૂથ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં ઇઝરાયલે યમનની રાજધાની સનામાં હુથીના લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં ઇઝરાયલે કહ્યું હતું કે તેમાં ક્લસ્ટર દારૂગોળો હતો. હુથી બળવાખોરોએ ઇઝરાયલ તરફ મિસાઇલ છોડવાની જવાબદારી સ્વીકાર્યાના થોડા દિવસો પછી, યમનની રાજધાની સનામાં ઇઝરાયલી હવાઈ હુમલાઓ દ્વારા સપ્તાહના અંતે મધ્ય પૂર્વમાં નોંધપાત્ર તણાવ વધ્યો હતો. […]
રશિયન ઊર્જા સ્થળો પર યુક્રેનના હુમલા બાદ તેલના ભાવમાં વધારો
છેલ્લા ૪૮ કલાકમાં, યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેના કારણે રશિયાના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાંના એક રિએક્ટરની ક્ષમતામાં તીવ્ર ઘટાડો થયો છે. યુક્રેન દ્વારા રશિયા પરના તાજેતરના હુમલાઓ પછી સોમવારે તેલના ભાવમાં ઘણો વધારો થયો હતો, જેના કારણે રશિયન તેલ પુરવઠો ખોરવાઈ શકે છે તેવી ચિંતા વધી હતી, જ્યારે યુએસ વ્યાજ […]
રશિયાને યુદ્ધ રોકવા દબાણ કરવા માટે ટ્રમ્પનું ભારત ‘આક્રમક લાભ‘ ટેરિફ લગાવે છે: યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ
એક મીડિયા સાથે વાત કરતા, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર દબાણ કરવાના પ્રયાસમાં ભારત પર “આક્રમક આર્થિક લાભ” જેમ કે ગૌણ ટેરિફ લાગુ કર્યા છે. ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાથી રશિયનો માટે તેમના તેલ અર્થતંત્રમાંથી સમૃદ્ધ થવાનું “મુશ્કેલ” […]
બાવળા-બગોદરા હાઇવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસ વિભાગ એકશનમાં
બગોદરા-બાવળા હાઈવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો પાસેથી રૂ.૧૦,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. હોટલો અને ઔદ્યોગિક એકમો પાસે વાહનચાલકોબેફામ રીતે વાહનો પાર્ક કરતા હોય છે. જેના […]
વાલીઓ, સ્કૂલ તેમજ આસપાસના વિસ્તારોમાં ભય નો માહોલ સેવન્થ ડે સ્કૂલના વાલીઓ શાળા બદલાવવા મજબૂર બન્યા
શહેરના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ઘણા વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માટે દોડી રહ્યા છે.મળતી માહિતી મુજબ ઘણા વાલીઓએ અન્ય સ્કૂલનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે. વાલી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની સ્કૂલ છૂટવાના સમયેજાહેરમાં હત્યાની ઘટનાએ જ્યાં સમગ્ર […]
દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ
જામનગર પોલીસની ટીમ અસામાજિક તત્વો પર પુરજાેશમાં તવાઈ બોલાવી છે, જેમાં શહેર અને જિલ્લામાં દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને સુરતની લાજપોર જેલમાં ધકેલા દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘીણકી ગામનો વતની ડુંગરભા […]
ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જાેવા મળ્યો કરંટ; તંત્ર દ્વારા ઓખા બંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો છે. ભારે પવન સાથે દરિયામાં ઉંચા મોજા ઉછાળ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયમાં કરંટ જાેવા મળ્યો છે. દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછાળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપવમાં આવી છે.ઓખાબંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. […]
ઉનામાં આંગણવાડીના બાળકોના જીવ સાથે ચેડાં; દિવાલોમાં સેવાળ ઊગી નિકળી
ઉના તાલુકાની ભાચા ગામની ૩ નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે.આંગણવાડીમાં છત પરથી પોપડા ખર્યાછે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે.આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના […]
તરણેતર ના મેળા માં આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન
ગુજરાતનાં સુપ્રસિદ્ધ તરણેતર ના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં હોય છે.ત્યારે આ મેળામાં કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મેળાના સ્થળ પર આરોગ્ય સેવાઓનું એક અભૂતપૂર્વ માળખું ગોઠવવામાં આવ્યું છે. આ માળખામાં માત્ર તાત્કાલિક સારવાર જ નહીં, પરંતુ […]










