National

૨૨ એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

મહાશિવરાત્રિ પર ઉખીમઠમાં તારીખ જાહેર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે ૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે ખુલશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના પછી શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ વર્ષે કપાટ વૃષ લગ્નમાં ખુલશે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. આ […]

National

આંધ્રપ્રદેશના અમરાવતીમાં બનશે દેશની પહેલી AI યુનિવર્સિટી

૧૯ ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે જે ઝડપથી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આપણા જીવન સાથે જાેડાઈ રહ્યું છે, ભવિષ્યમાં આપણને શાળા-કોલેજમાં એવા અભ્યાસની જરૂર પડશે, જે ફક્ત AIનું જ જ્ઞાન આપતો હોય, જેથી છૈંની દુનિયામાં તેના પ્રોફેશનલ્સની કમી ન પડે. આ પડકારને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં દેશની પ્રથમ AI યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે. હું આ […]

National

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે ટીપુ સુલતાનની તુલના શિવાજી મહારાજ સાથે કરી

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તુલના ટીપુ સુલતાન સાથે કરવા પર વિવાદ વધી ગયો છે. સપકાલે કહ્યું હતું-“ટીપુ સુલતાનને શિવાજી મહારાજની બરાબર માનવા જાેઈએ. તેઓ એક યોદ્ધા અને ભારતના ભૂમિપુત્ર તરીકે ઉભરી આવ્યા. તેમણે ક્યારેય ઝેરી વિચારસરણી અપનાવી ન હતી. સપકાલ ૧૪ ફેબ્રુઆરીએ બુલઢાણામાં માલેગાંવ નગર નિગમના ડેપ્યુટી મેયર નિહાલ […]

National

યાત્રી ફર્સ્ટ: રેલવેની નવી વ્યવસ્થા

ટ્રેનોમાં સ્વચ્છતા માટે રેલવે નવી વ્યવસ્થા અપનાવવા જઈ રહ્યું છે. હવે રિઝર્વ શ્રેણીની સાથે જ જનરલ કોચોની પણ યાત્રા દરમિયાન સફાઈ થશે. આ વ્યવસ્થા સૌથી પહેલા આગામી છ મહિનામાં ૮૦ ટ્રેનોમાં લાગુ પડશે. રેલવેએ ‘૫૨ સપ્તાહ, ૫૨ રિફોર્મ’નો સંકલ્પ લીધો છે. આ અંતર્ગત દર સપ્તાહે એક રિફોર્મ કરવાની યોજના છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે […]

National

રિજિજુ બોલ્યા-સદન ચલાવવા વિપક્ષના નેતાનું મેચ્યોર હોવું જરૂરી

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વર્ગસ્થ મ્ત્નઁ નેતા સુષમા સ્વરાજનો જૂનો વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું કે એક મેચ્યોર વિપક્ષના નેતા ગૃહને સરળતાથી ચલાવવા અને સંસદીય લોકશાહીને સુધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.રિજિજુનું આ નિવેદન બજેટ સત્રના પ્રથમ તબક્કામાં થયેલા હોબાળા […]

Gujarat

હિમાચલ પ્રદેશના મંડીમાં ૨૬.૪ ડિગ્રી

ઉત્તરાખંડમાં ૩ શહેરોનું તાપમાન -૨૦°ઝ્રથી નીચે દેશના પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી સુધી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પહાડો પર વરસાદ-બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં દિવસનું તાપમાન ૩૦°ઝ્રને પાર કરી ગયું છે. જ્યારે યુપી અને રાજસ્થાનમાં ૧૬ ફેબ્રુઆરીથી વરસાદની સંભાવના છે. […]

Gujarat

મહેસાણા જિલ્લામાં શિયાળુ વાવેતરનો ધમધમાટ

ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલા વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે.જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે વાવેતરના આંકડામાં મોટો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકોનું સરેરાશ […]

Gujarat

દક્ષિણ ગુજરાતમાં ૪૫૮૩ કરોડના ખર્ચે ફોરલેન હાઈવેને મંજૂરી

૧૦૮ કિમીનો નવો હાઈવે સુરત, નર્મદા અને તાપી જિલ્લામાંથી પસાર થશે, આદિવાસી વિસ્તારને ફાયદો થશે દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ ર્નિણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. ૪૫૮૩.૬૪ કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૭ કિલોમીટર લાંબો ૪ લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં […]

Gujarat

મહાશિવરાત્રિએ ગાંધીનગર શિવમય બન્યું:

સુપ્રસિદ્ધ ધોળેશ્વરથી પંચદેવ સુધી શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, ચાર પ્રહરની પૂજા સાથે ભક્તો ભક્તિમાં તરબોળ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાટનગર ગાંધીનગર અને સમગ્ર જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો છે. ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસનાના આ મહાપર્વે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદથી વાતાવરણ ગુંજી […]

Gujarat

ગાંધીનગરમાં ૧૭ ફેબ્રુઆરીએ સહકાર ક્ષેત્રની મહામંથન બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. બેઠકનું અધ્યક્ષસ્થાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સંભાળશે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને […]