પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તેમના બોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના બોસ વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. ૧૮ ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ ૨૪ ઇંગ્લિશને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આસિમ મુનીર જ પાકિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભૂતકાળમાં સેનાએ શાસન સંભાળ્યું હતું. આસિફે […]
Author: JKJGS
ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં: ટ્રમ્પ
અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણય અને ટ્રમ્પ દ્વારા ફરીથી નવા ટેરિફની જાહેરાત પછી ભારત-યુએસ ટ્રેડ ડીલ પહેલાની જેમ જ રહેશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ભારત સાથે થનારા કરાર પર કોઈ અસર નહીં થાય. તે પહેલાની જેમ જ આગળ વધશે. હકીકતમાં શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણયના ૩ કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે […]
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા ૧૮થી ૨૨ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આજે તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક દરમિયાન લુલાએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા પહેલગામ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “આતંકવાદ કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જાેડાયેલો નથી.” બીજી તરફ, ભારત અને બ્રાઝિલે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેંટ્સ પર […]
લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, ૪નાં મોત, ૧૭ ઘાયલ
ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં લિક્વિડ ગેસ લઈ જતી એક ટ્રક પલટી મારી જતાં તેમાં વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અનુસાર ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત સિવાય અન્ય ૧૭ લોકો ઘાયલ પણ થયા છે. મૃતકમાં ટ્રક ડ્રાઇવરનો પણ સમાવેશ થાય […]
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત
ફરી એકવાર નાઈઝીરીયામાં અશાંતિનો માહોલ જાેવા મળ્યો હતો જેમાં ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા અનુસાર, આ હુમલો ગુરુવાર સાંજે ૫ વાગ્યાથી શરૂ થઈને શુક્રવાર વહેલી સવારના ૩:૩૦ વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ગામમાં ઘૂસીને […]
યુ.એસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણતરીના કલાકોમાં ટ્રમ્પનો ૧૦% ટેરિફનો નવો આદેશ
યુ.એસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે આરપારની જંગ છેડી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર ૧૦% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું […]
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી નો કરાયો વિરોધ
રાહુલ ગાંધી દ્વારા દિલ્હી AI સમિટ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસ દ્વારા તેની મૂળભૂત મુદ્રામાં આ વિરોધ કરવામાં આવેલ. કોંગ્રેસનો આ વિરોધ માત્ર એ આઈ નો નહીં ભારત ના વિકાસ નો પણ વિરોધ કોંગ્રેસ ના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ. રાહુલ ગાંધી નો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા […]
લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે લાલજી પટેલનું નિવેદન
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીના કાયદા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ‘માં સુધારો કરવા જઈ રહી છે, જેમાં હવે લગ્નની નોંધણી માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની જાેગવાઈ પર વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભા ગૃહમાં નિયમ ૪૪ હેઠળ આ બાબતની જાહેરાત કરતા […]
મહેસાણાનું નવું નજરાણું સ્સ્ઝ્ર પ્લાઝા
મહેસાણા શહેરના હાર્દ સમાન તાલુકા પંચાયત પાસે નવનિર્મિત સ્સ્ઝ્ર પ્લાઝા હાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્પેસ મેકિંગ દ્વારા તૈયાર કરાયેલા આ સુંદર સ્થળે હવે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી રવિવારે શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્તની ક્ષણોને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા સવારે ‘હેપ્પી સ્ટ્રીટ’ અને રાત્રે ‘ઓપન માઈક’ કાર્યક્રમનું […]
રાજ્યમાં હવે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતિ અનિવાર્ય
સામાજિક પ્રેશર વધતા રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરશો તો વોટ્સએપ દ્વારા માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના ૪૦માં દિવસે મેરેજ […]










