National

ખેતરમાં કામ કરતી મહિલા પર ચાર યુવકોએ સામૂહિક બળાતકાર ગુજાર્યો

૨૬ વર્ષીય મહિલાને ચાર યુવકો બળજબરીથી નજીકના બગીચામાં ખેંચી ગયા અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો બિક્રમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિક્રમ નવોદય વિદ્યાલયની પાછળ ડાંગરના ખેતરમાં કામ કરતી ૨૬ વર્ષીય મહિલાને ચાર યુવકો બળજબરીથી નજીકના બગીચામાં ખેંચી ગયા અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ […]

International

કેટલીય અમેરિકન-પોલિશ બખ્તરબંધ ગાડીઓ નષ્ટ કરી, સેનાએ યુક્રેનના ૧૧ જવાબી હુમલા નિષ્ફળ બનાવ્યા : રશિયાના સંરક્ષણ મંત્રાલય

છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેનના લગભગ ૫૫૦ સૈનિકોને મારી નાખ્યા : રશિયાના સંરક્ષણ મંત્રાલય શંકાસ્પદ હુમલાખોરને મોસ્કોના એક ગામડામાંથી પકડવામાં આવ્યો હતો. કિરિલોવની હત્યા પછી રશિયામાં હડકંપ મચી ગયો પુતિનના વિશ્વસનીય જનરલોમાં એક ઇગોર કિરિલોવની હત્યાએ રશિયાને હચમચાવી નાખ્યું છે. કિરિલોવની હત્યાથી ભૂંરાટા થયેલા રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના લગભગ ૫૫૦ સૈનિકોનો કચ્ચરઘાણ કાઢયો છે. […]

International

૨૦૩૦ના અંત સુધીમાં ચીન પાસે ૧૦૦૦થી વધુ પરમાણુ બોમ્બ હશે : પેન્ટાગોનના અહેવાલો

ચીને ૪ વર્ષમાં ત્રણ ગણો પરમાણુ ભંડાર વિકસાવ્યો, ચોંકાવનારા ખુલાસા થયા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચીન જે રીતે પરમાણુ બોમ્બનો ભંડાર વધારી રહ્યું છે તે ભારત અને અમેરિકા માટે મોટો ખતરો છે. […]

International

અજિત ડોભાલ હાલમાં ચીનની યાત્રા પર….

અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી ડોકલામ અથડામણ બાદ ચીને બંધ કરેલી કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરુ થાય તેવી સંભાવના વધી ગઈ ભારત અને ચીનની વચ્ચે સંબંધ સતત સુધરી રહ્યા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને જાેતા એશિયાની બે મહાશક્તિઓની વચ્ચે સંબંધોમાં સુધાર શુભ સંકેત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં […]

National

કુલગામમાં સૈન્ય અને પોલીસનું જાેઇન્ટ ઓપરેશન, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો, જેમાં ૨ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ૫ આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ વિસ્તારમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ બે આતંકવાદીઓની સૂચના પર ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર […]

National

આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો, સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના સાંસદને ધક્કો મારવાનો આરોપ લાગ્યો સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. ત્યારે આજે તો સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન મ્ત્નઁ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા થઈ […]

National

સાંસદોએ તેમને ધક્કો માર્યો હોવાના અંગે ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી

ભાજપના સાંસદોને લાકડીઓ લગાવેલા પ્લેકાર્ડ સાથે સજ્જ કરી રહ્યા છે : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું સંસદ ભવનના પ્રાંગણમાં ઈન્ડિયા એલાયન્સ અને એનડીએના સાંસદો વચ્ચે દેખાવો દરમિયાન ધક્કા મુક્કી થવા પામી હતી. આમા કેટલાક સાંસદોને ઈજા પહોચી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી […]

National

સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા : અમિત શાહ

કોંગ્રેસે સત્યને અસત્યનો વેશ ધારણ કરીને ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો : અમિત શાહ આંબેડકરનું અપમાન કરવાના કોંગ્રેસના આક્ષેપ પર ગૃહમંત્રી અમિત શાહે આજે ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજીને વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે સંસદમાં ચર્ચાના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા છે. મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. કોંગ્રેસે આ […]

Gujarat

માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘુમ: ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે! 

સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર ખાતે અમરેલી શાંતબા મેડિકલ કોલેજના બીએસસી નર્સિંગ અને એ. એન. એમ ના વિદ્યાર્થીઓ માનવમંદિરની મુલાકાત અને રીસર્ચ સંદર્ભે પધારેલ 

અમરેલી શાંતબા મેડિકલ કોલેજના  B.sc નર્સિંગ અને A.N.M ના વિદ્યાર્થીઓ સાવરકુંડલા સ્થિત માનવમંદિરની મુલાકાત અને  રિસર્ચ સંદર્ભે વિઝિટ માટે પધારેલ. માનવમંદિરનો ટૂંકો પરિચય એટલે અહીં મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક  માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ હેતથી માવજત કરે છે.  અહીંથી અનેક મનોરોગી બહેનોને સાજી થઈને પરત પોતાના સ્વ ગૃહે પરત પણ […]