Gujarat

મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા

ચલો.. કુંભ ચલે.. મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને  યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા […]

Gujarat

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં એન્યુઅલ મીટનું આયોજન

SVMIT એન્જિનિયરિંગ કોલેજે ગતરોજ પૂર્વ વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ મીટનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જીવરાજ પટેલ અને પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ડો. પાયલ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને જૂની યાદોને તાજી કરી અને પોતાનાં અનુભવ શેર કર્યા હતાં. આ કાર્યક્રમની શરૂઆત કોલેજનાં પ્રિન્સિપલ ડો. […]

Gujarat

દાહોદ દેવગઢ બારીયા તાલુકાનાફાાંગીયાયા તથા શાદરા ગામના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વવદેશી દારૂ

દાહોદ દેવગઢ બારીયા તાલુકાનાફાાંગીયાયા તથા શાદરા ગામના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વવદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કક.રૂ.૭,૦૬,૦૩૦/-ના મુદ્દામાલ સાથે સાથેઆરોપીઓનેઝડપી પાડી પ્રોહીના બેકેશો શોધી કાઢતી સાગટાળા પોલીસ પોલીસ મહાવનરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પાંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહી તથા જુગારની બદીને સાંદતર નાબૂદ કરવા આાંતરીયાળ રસ્તાઓ ઉપર વોચ પેટ્રોલીંગ

Gujarat

માળીયાહાટીના  તાલુકાનુ.કાણેક ગામની દીકરીએ કરાટે માં વર્લ્ડ રેકોર્ડ ની સિદ્ધિ મેળવી

માળિયા હાટીના તાલુકાના નાના એવા કાણેક ગામની ખેડૂત દીકરી અદિતીબેન નિલેશભાઈ યાદવ જે નાની ઉંમરે પોતાની સાહસ, શિષ્ટા અને મહેનત થી કરાટે માં ઇનફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ મેળવી અને તેમના પરિવાર, ગામનું નામ આખા જગતમાં ગુંજતું કર્યું છે તો ગ્રામજનો અભિનંદન અને  શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

Gujarat

માંગરોળ બંદર ખાતે 13 કેન્સર વોરિયર્સનું સન્માન કરાયુ

આ સન્માન સમારોહ મા ખારવા સમાજના પટેલ ઘનસુખભાઇ ગોસિયા, પ્રેમજીભાઇ હોદાર, રચનાત્મક સર્જનાત્મક ગૃપના સભ્યો સુરેશભાઈ ગોસિયા, વિનોદભાઈ ગોસિયા, દિનેશભાઈ વંદુર, વિશ્રામભાઇ તેમજ જાયન્ટસ ગૃપ ના સુખાનંદી બાપુ, વિશ્વ હિન્દુપરિષદ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી,તરુણ બાપુ ગૌસ્વામી, ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા,  સંજીવની નેચરના નરેશબાપુ ગૌસ્વામી, નીલુભાઇ રાજપરા,તેમજ પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઈ પરમાર, નરશીભાઇ ખેર સહીત […]

Gujarat

જેતપુર ભાજપમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવો ઘાટ સર્જાયો, ટિકિટ કપાતા અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી કરી છે

ભાજપમાં ટિકિટ વહેંચણીમાં સંનિષ્ઠ કાર્યકરો કોરાણે રહ્યાં, માનીતા ફાવી ગયા… ટિકિટ પસંદગીમાં ભાજપે નિયમો નેવે મૂકાયાનો ખુદ કાર્યકરોએ આક્ષેપ કર્યો… વફાદાર પાછળ રહી ગયા અને માનીતા ફાવી ગયા જેતપુર ભાજપમાં ઉકળતો ચરુ હજુ પણ જોવા મળી રહ્યો છે. વોટ્સએપ ગ્રુપના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે કોને ટિકિટ મળી, કેટલાએ ફોર્મ ભર્યા […]

Gujarat

સોરઠિયા આહિરોની જગ્યા -પ્રભાસ પાટણ

સોરઠમાં વસતા સોરઠિયા આહિરો ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, જેમની જગ્યા પ્રભાસ પાટણમાં ત્રિવેણીને કાંઠે આવેલ હતી. આજે કઈ હાલતમાં છે એ જાણી શકાયું નથી. જ્યાં આહિરો તરફથી એક દિવસ ત્યાં સદાવ્રત અપાતું હતું. સોરઠિયા આહિરોના ઘર દીઠ એક મણ બાજરો અથવા જુવાર તથા અડદની પાલી એક અને દળામણના રોકડા આપતા હતા. એ સમયના લોકો આજના જેટલું […]

Entertainment

સ્વરા ભાસ્કરનું સોશિયલ મીડિયા “X” એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું

અભિનેત્રી સ્વરા ભાસ્કરનું x (અગાઉનું ટિ્‌વટર) એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આનાથી સ્વરા ભાસ્કર ખૂબ નારાજ છે. સ્વરાનું x એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર મહાત્મા ગાંધી વિશે કરેલી […]

Sports

સતત બીજી વખત આઇસીસી અંડર૧૯ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ફરી એકવાર દેશનું નામ રોશન કરતી અંડર૧૯ મહિલા ક્રિકેટ ટીમ કુઆલાલમ્પુરના બેયૂમાસ ઓવલમાં રમાઈ હતી મેચ, નિકી પ્રસાદની કેપ્ટનશિપમાં ટીમનું શાનદાર પ્રદર્શન આઇસીસી અંડર-૧૯ મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૫નો ચેમ્પિયન મળી ગયો છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાય્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા […]

Gujarat

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત; ૫ લોકોના મોત, ૧૨ લોકો ઇજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટવાળા માર્ગમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ૫ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી ૫૦ જેટલા મુસાફર ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે ૫ લોકોના મોત થયા છે. જેમાં ૧૨ મુસાફર ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક […]