શહેરના ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી. આ અંગે બજરંગ ટી સ્ટોલના માલિકને ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી […]
Author: JKJGS
હાઈકોર્ટે બે આરોપીઓની આજીવન કારાવાસની સજા રદ્દ કરી
વર્ષ ૨૦૧૩માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં […]
સેન્સેક્સ ૯૩૧ અંક ઘટીને ૭૬,૫૦૦ પર બંધ:
નિફ્ટી પણ ૨૨૨ અંક નીચે ૨૩,૭૭૫ પર આવ્યો શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે ઘટાડો જાેવા મળ્યો. સેન્સેક્સ ૯૩૧ પોઈન્ટ (૧.૨૦%) ઘટીને ૭૬,૬૩૧ ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ ૨૨૨ પોઈન્ટ (૦.૯૩%) ઘટીને ૨૩,૭૭૫ પર આવી ગયો. આજે ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલી જાેવા મળી. બજારમાં ઘટાડાના ૩ કારણો ભૌગોલિક રાજકીય તણાવ: લેબનોન પર હુમલા પછી […]
ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો; ‘રંગ દે લાલ‘ ગીતને લઈને કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ
કોર્ટમાંથી ગીતના ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી, જેમા આ મામલે એક સૂત્રએ જણાવ્યું કે, ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે આ ગીત અને તેના સાઉન્ડ રેકોર્ડિંગના અધિકારો તેમની પાસે છે અથવા તેમના નિયંત્રણમાં છે. દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં માંગ કરવામાં આવી છે કે ગીતના આગળના ઉપયોગ પર રોક લગાવવામાં આવે, સાથે જ વળતર અને અન્ય […]
૨૦૨૬ની દુનિયાની ટોપ-૧૦ ફિલ્મોમાં ‘ધુરંધર ૨‘ સામેલ
રણવીર સિંહ સ્ટારર સ્પાય ડ્રામા ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ‘ આ વર્ષે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ મોજાેની યાદી અનુસાર, આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે ક્રિસ હેમ્સવર્થ અને ઝેન્ડયા જેવા હોલિવૂડના ઘણા મોટા સેલેબ્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં ‘પ્રોજેક્ટ હેલ મેરી‘, ‘ધ […]
ગ્રીન કોરિડોરનુ ૧૪ એપ્રિલે વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન
પહાડોની વચ્ચે વળાંક લેતો એક સિંગલ લેન રોડપ સામે અચાનક હાથીઓનું ટોળું, પાછળ લાંબો જામ. ક્યારેક ઉછળતી નદી તો ક્યારેક શિવાલિક પહાડીઓ પરથી પડતો કાટમાળ. પહેલાં આવો હતો દિલ્હીથી દેહરાદૂન રોડ પર આવતો મોહંડ બેલ્ટ. ૨૧૦ કિમી લાંબા અને ત્રણ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ-વેનો ૨૦ કિમીનો ભાગ રાજાજી ટાઈગર રિઝર્વમાં આવે છે. આ ભાગ […]
હેડ કોન્સ્ટેબલ રેવતીની જુબાનીથી ૯ પોલીસકર્મીઓને ફાંસીની સજા
તમિલનાડુના સથાનકુલમમાં પિતા-પુત્રના કસ્ટોડિયલ મોત કેસમાં ૬ વર્ષ પછી ૬ એપ્રિલે મદુરાઈ કોર્ટે ૯ પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા અને તેમને ફાંસીની સજા સંભળાવી. આ સમગ્ર મામલામાં હેડ કોન્સ્ટેબલ રેવતી (૪૩)નું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું.પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોતે આખા દેશને હચમચાવી દીધો હતો. કેસને દબાવવાના પ્રયાસો પણ થયા, પરંતુ રેવતીની જુબાનીએ સત્ય બહાર લાવી દીધું. રેવતી […]
ગુરુગ્રામમાં કંપનીના કર્મચારીઓ પર લાઠીચાર્જ
હરિયાણાના ગુરુગ્રામ સ્થિત માનેસર ખાતે કલમ ૧૬૩ લાગુ હોવા છતાં ગુરુવારે હજારોની સંખ્યામાં હડતાળી કર્મચારીઓ એકઠા થયા. જેમને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ, આ દરમિયાન ૨૦થી વધુ કર્મચારીઓને ઈજાઓ થઈ છે. એક કર્મચારીના માથામાં ગંભીર ઈજા થઈ છે. ઘણું લોહી વહી ગયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઉશ્કેરાયેલા […]
જયપુરમાં ઘરની બહાર બેઠેલી મહિલાને વાને કચડી, મોત: અકસ્માત બાદ ડ્રાઈવર વાન મુકીને ફરાર થયો
જયપુરમાં ઘરની બહાર બેઠેલી વૃદ્ધ મહિલાને વાને કચડી નાખી હતી. વાન મહિલાને લગભગ ૧૫ ફૂટ સુધી ઢસડીને લઈ ગઈ. આસપાસ ઉભેલા લોકોએ પાછળ હટીને પોતાનો જીવ બચાવ્યો. અકસ્માત બાદ ડ્રાઈવર વાન મુકીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેમનું મૃત્યુ થયું. ઘટના બુધવારે બપોરે લગભગ ૧ વાગ્યે જયપુરના મહેશ […]
મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન મંદિરોના રીતિ-રિવાજાેનો ઉલ્લેખ થયો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે મંદિરોમાં ફક્ત ખાસ સમુદાયની એન્ટ્રી અને બહારના લોકોની મનાઈથી સમાજ વહેંચાશે. આ હિંદુ ધર્મ માટે યોગ્ય નથી. તેમણે આગળ કહ્યું કે માની લો (સબરીમાલા કેસને બાદ કરતાં), જાે એમ કહેવામાં આવે કે ફક્ત ગૌડ સારસ્વત લોકો જ એક મંદિરમાં આવે […]










