ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે ભરતી કરતી સંસ્થા દ્વારા કરાતી છેતરપિંડીભરી જાહેરાતો તરફ મંત્રાલય સામાન્ય લોકોનું ધ્યાન દોરવા માંગે છે. નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિક્રિએશન મિશન – NRDRM ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, નવી દિલ્હી, ૧૧૦૦૦૧ ખાતે તેનું કાર્યાલય હોવાનો દાવો કરે છે અને વેબસાઇટ્સ જેવી કે www.nrdrm.com(http://www.nrdrm.com) અને www.nrdrmvacancy.com (http://www.nrdrmvacancy.com) ધરાવે છે. જે ભારત સરકારના ગ્રામીણ […]
Author: JKJGS
એમ સી મેરી કોમ, અવની લેખારા, અને સુહાસ યથિરાજે પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ૭મા એપિસોડમાં ભાગ લીધો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ઉદ્ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે પ્રસારિત થયેલા સાતમા એપિસોડમાં આઇકોનિક રમતવીર એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યથિરાજ સામેલ થયા હતા. તેમણે શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરી હતી. તેઓએ તેમના પોતાના જીવનના વ્યક્તિગત ટુચકાઓ અને […]
ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન ૧૧૪ વર્ષ પહેલા શરૂ થઈ હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવાઃ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
પ્રયાગ કુંભ મેળામાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ ૬,૫૦૦ પત્રો સાથે ઉડયું હતું વિમાન, શરૂ થઈ હતી દુનિયાની પહેલી હવાઈ ડાક સેવા સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું […]
પાયલોટ પ્રોજેક્ટ “નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ-બેઝ્ડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ” (NAKSHA) ભારતના ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં ૧૫૨ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો ના ૧૫૨ શહેરી સ્થાનિક સંસ્થાઓ માં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ નું ઉદ્ઘાટન […]
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર ૮ માં આગનો બનાવ, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર ૮ માં બન્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ઘણી મોટી હતી, જાેકે હવે તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. બે […]
અમેરિકાથી દેશનિકાલ કરેલ બે વ્યક્તિઓની હત્યાના આરોપમાં પટિયાલા પોલીસે ધરપકડ કરી
અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૨૦ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને […]
કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી
કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે એક નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી અધિકારીઓ પાસેથી આ બાબતે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ફરીથી આદેશ આપી રહ્યા છીએ કે આ પ્રકારનું કોઈપણ પગલું અમારા […]
ઉત્તર પશ્ચિમથી લઇને પૂર્વોત્તરના હિમાલયી રાજ્યોના ઊંચા શિખરો પર વરસાદ, હિમવર્ષા થતાં ઠંડીમાં વધારો
ફરી એકવાર આવી શકે છે વાતાવરણમાં પલટો જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાંચલના અનેક સ્થાનો પર ફરી એકવાર વાતાવરણ માં પલટો આવ્યો છે, ઠંડીમાં અચાનક વધારો નોંધાયો હતો. જાે કે બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી […]
મહારાષ્ટ્રના રાયગઢમાં દેવાના દબાણ અને વસૂલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં, દેવાના દબાણ અને વસૂલાત કરતાં એજન્ટોની ધમકીઓથી પરેશાન થઈ ને એક ૫૦ વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, શિક્ષકે ગયા મહિને ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી હતી, જેના દ્વારા તે જૂની […]
દિલ્હી-NCR અને બિહારના સિવાનમાં ૪.૦ તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સવારે ૫ઃ૩૭ વાગ્યે દિલ્હી-NCR માં ભૂકંપના ભૂકંપની ઊંડાઈ ૫ કિમી નીચે હતી. ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી હતી, પરંતુ ભૂકંપના આંચકા વધુ તીવ્ર અનુભવાયા હતા. જાેરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું; તેથી ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જાેરદાર હતા કે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. […]










