Gujarat

આજનું રાશિફળ (08-07-2025)

મેષ આજે તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે સારો દિવસ. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. કામના સ્થળે તમારે મહત્વનો ર્નિણય લેવો પડે એવી શક્યતા છે. સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે. […]

Gujarat

ગુજરાત રાજ્ય સહકારી સંઘની માહિતી માટે ગ્રેનેડા (ટાપુ) દેશથી આવેલ વિદેશી પ્રવાસીઓએ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી

ગર્વની વાત કે ગાંધીનગરના સિંહોની મોટી ખાતે આવેલા શ્રીનરેન્દ્ર મંડીરના ‘પ્રાતેનમા‘ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુલાકાત લઈ વિદેશી મહેમાનોએ પ્રાકૃતિક ખેતીની જરુરી માહિતી મેળવી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકારના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,પદ્મશ્રી સુભાષ પાલેકર , રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત ગાંધીનગર કલેકટર […]

Gujarat

અમદાવાદ સ્પીપા ખાતે અધિકારીશ્રીઓ માટે ઇ -સરકાર અને કર્મયોગી વિષય પર તાલીમ યોજાઈ

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા મહાનિર્દેશકશ્રી હારીત શુક્લ આઈ.એ.એસ. ના માર્ગદર્શન અને સૂચના હેઠળ વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારીશ્રીઓ માટે ઇ-સરકાર તેમજ એચ.આર.એમ.એસ કર્મયોગી વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં ગુજરાતમાંથી વિવિધ વિભાગોના ૧૨૦ અધિકારીશ્રીઓ જાેડાયા હતા. સ્પીપા ખાતેની આ તાલીમમાં રોજગાર અને તાલીમ વિભાગ હેઠળના આઈ.ટી.આઈના […]

National

ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો

આપણે જે કર્મ કરીએ છીએ, તે જ આપણા સુખ કે દુ:ખનું કારણ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે: આચાર્ય શ્રી મહાશ્રમણજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેના સિદ્ધાંતોને ધારણ કરવાથી આપણે પણ સુખી થઈએ અને આપણા સંપર્કમાં આવનાર અન્યને પણ સુખી કરીએ તેને જ સાચો […]

International

સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા શ્રી અમિત શાહનું આહવાન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દૂધ નગરી આણંદ ખાતે સહકાર સંમેલન સંપન્ન દેશના સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતોને કેન્દ્રમાં રાખવા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીનો અનુરોધ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા […]

Gujarat

રવિવારે સવારથી અવિરત વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થતાં લોકોની ચિંતામાં વધારો સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા ૮ મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી […]

Gujarat

ગુજરાતના ૨૦૪ તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ભિલોડામાં ૬.૬ ઈંચ

સમગ્ર ગુજરાતમાં ‘રેઈની સન્ડે’ સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર […]

Gujarat

રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કર્યા

ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને આપના ધારાસભ્ય વચ્ચે લાફા મારવા પર વિવાદ ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રવિવારે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા […]

Gujarat

રાધનપુર-મહેસાણા હાઇવે પર ગંભીર અકસ્માક , ઘટનાસ્થળે જ ત્રણના મોત

રાધનપુર-મહેસાણા હાઇવે પર રાધનપુર સેવા સદન નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેમાં બેઠેલા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા.રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઇસર ગાડી સાથે રિક્ષાની જાેરદાર ટક્કર […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા દેશને સ્વસ્થ ભારત બનાવવા કટિબદ્ધ છે : કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા

ધોરાજીમાં ‘સંડે ઓન સાઇકલ’ અભિયાન અંતર્ગત આયોજિત રેલીમાં મંત્રીશ્રીએ સાઇકલ ચલાવી ફિટનેસ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ‘ અને ‘સંડે ઓન સાઇકલ‘ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ […]