લાભાર્થીઓએ સેવાઓ મેળવતી વખતે આધાર પ્રમાણીકરણ કરાવવું પડે છે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચોક્કસ વંચિતતા અને વ્યાવસાયિક માપદંડોને આધારે સામાજિક આર્થિક અને જાતિ ગણતરી (એસઈસીસી) ૨૦૧૧માંથી શરૂઆતમાં ૧૦.૭૪ કરોડ લાયક કુટુંબોની ઓળખ કરવામાં આવી હતી. વધુમાં, જાન્યુઆરી ૨૦૨૨માં, ભારત સરકારે ૧૧.૭ ટકાના દસકાના વસ્તી વૃદ્ધિ દરને […]
Author: JKJGS
સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર રિલીઝ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ અલી ખાન સાથે જયદીપ અહલાવત પણ જાેવા મળે છે. સૈફ અલી ખાન એક ચોરની ભૂમિકામાં છે જેને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવા માટે ભાડે રાખવામાં આવે છે, પરંતુ તેની લૂંટ […]
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોચ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમ અને કોચિંગ સ્ટાફનું ધ્યાન હવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત છે. વનડે શ્રેણી ૬ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૩માં માત્ર ત્રણ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. હવે ભારત લગભગ ૭ મહિના પછી વનડે મેચ રમવા માટે […]
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડિસેમ્બર, ૨૦૨૪ મહિના માટે ભરતીના પરિણામો જાહેર કર્યા
ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબની ભરતીનાં પરિણામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને વ્યક્તિગત રૂપે પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા / આ પદ માટે ભલામણ કરવી […]
કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે ૫૨૭૨ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે
બજેટમાં નીટવેર પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે રૂ. ૫૨૭૨ કરોડ (અંદાજપત્રીય અંદાજ)ના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે ૨૦૨૪-૨૫ (૪૪૧૭.૦૩ કરોડ રૂપિયા)ના બજેટ અંદાજ કરતા ૧૯ ટકાનો વધારો […]
મહાકુંભ ૨૦૨૫ઃ વસંત પંચમીના રોજ યોજાયેલા ત્રીજા અમૃત સ્નાન દરમિયાન લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
મેળા વહીવટીતંત્ર દ્વારા અમૃત સ્નાન સુગમ રીતે યોજાય તેની ખાતરી કરવા માટે વ્યાપક વ્યવસ્થા વસંત પંચમીના પ્રસંગે ત્રીજું અમૃત સ્નાન પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. કુંભ મેળો ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ જ નહીં પરંતુ તેના શુદ્ધ સ્વરૂપમાં એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવે […]
રાજસ્થાનના બાલોતરામાં કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત; એક જ પરિવારના ૫ સભ્યોનું દુખદ અવસાન
રાજસ્થાનના બાલોતરામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના ૫ સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં ૮ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાબતે પોલીસ મીડિયા સૂત્રોને જણાવ્યા અનુસાર, બાલોતરામાં એક દુઃખદ અકસ્માત થયો હતો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ […]
સાંસદ જયા બચ્ચન દ્વારા કુંભના પાણીને સૌથી પ્રદૂષિત ગણાવ્યું, દાવો કર્યો કે ભાગદોડ દરમિયાન જીવ ગુમાવનારાઓના મૃતદેહ પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન દ્વારા કરાયેલા નિવેદન પર ઊભો થયો મોટો વિવાદ સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા, સપા સાંસદ બચ્ચને કહ્યું, ‘અત્યારે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે?’ કુંભમાં… ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે. કોઈ વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યું […]
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ભયંકર ટ્રેન અકસ્માત; રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સવારના સમયે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ […]
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત કરી દીધું; જીઆર જારી કરવામાં આવ્યું
જાે કોઇ અધિકારી-કર્મચારી સરકારી ભાષા નહી બોલે તો સસ્પેન્ડ પણ થઇ શકે; કિબોર્ડમાં પણ મરાઠી મુળાક્ષરો ફરજીયાત પણે રાખવા પડશે નહી તો થશે કાર્યવાહી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેજા હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સંદર્ભમાં એક સરકારી દરખાસ્ત (સૂચના) જારી કરી છે. તેમાં જણાવાયું છે કે, સ્થાનિક […]










