International

પુતિન અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ઈરાન પરમાણુ કરાર અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા વાતચીત થઈ

ક્રેમલિનના વિદેશ નીતિ સહાયક યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ, ઈરાન પરમાણુ વાટાઘાટોના સંભવિત પુનરુત્થાન અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે ૫૦ મિનિટનો ફોન કોલ કર્યો હતો. વાર્તાલાપના કેન્દ્રમાં મધ્ય પૂર્વમાં તણાવ ઈરાની લશ્કરી માળખા પર ઈઝરાયલના તાજેતરના […]

Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર કડીયાવાડ ઘોરાજી દ્વારા પ્લેન દુરર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટેની શોક સભા રાખી શ્રઘાંજલી આપેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર કડીયાવાડ ઘોરાજી દ્વારા પ્લેન દુરર્ઘટનામા મૃત્યુ પામેલા લોકોને શ્રઘાંજલી આપવા તેમજ તેમના આત્માને શાન્તિ મળે તે માટે શ્રી મોહનપ્રસાદ સ્વામી, શ્રી ભક્તિ સ્વામી, શ્રી બાલકૃષ્ણ સ્વામી વિગેરે સંતોએ અવસાન પામેલા લોકોના આત્મા ને શાન્તિ મળે અને ભગવાન તેમાંના ચરણમાં સ્થાન આપે અને તેમાંના પરિવાજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તે માટે તારીખ […]

Gujarat

પાલીતાણા સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ ગોપાલ ધામ દ્વારા ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારોહ પાલીતાણા ગોપાલધામ ખાતે યોજાયેલ

તા.૧૪.૬.૨૦૨૫ શનિવાર ના બોપોરે ૪ કલાકે દર વર્ષ ની જેમ પાલીતાણા ગોપાલ ધામ માં સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા ધો.૮ થી ૧૨ નાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે નો સન્માનિત કાર્યક્રમ પૂજનીય સંતો અને આગેવાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી અને પહેલગાવ ની તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટના માં તથા ભરવાડ સમાજ ના આકસ્મિક […]

Gujarat

આજનું રાશિફળ (15/06/2025)

મેષ આજે તમારા કોઈ મિત્ર તમારા થી મોટી રકમ ઉધાર માંગી શકે છે, જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટ માં આવી શકો છો. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. આ રાશિ ના લોકોએ આજે ​​પોતાને માટે સમય લેવા ની […]

Gujarat

બર્ડ હિટ? પાવર લૉસ? ફ્યુઅલ સપ્લાય બંધ? હ્યુમન એરર? કે બીજુ કંઇક? બ્લેક બોક્સનું સત્ય આવતાં 2-4 સપ્તાહ લાગશે

છેવટે કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી ગયું છે. તેમાં બે ખાસ ઉપકરણ હોય છે. પ્રથમ ફ્લાઇટ ડેટા રેકોર્ડર જે ઊંચાઈ, ગતિ, એન્જિનની સ્થિતિ અને પાઇલટ દ્વારા કરવામાં આવેલી ભૂલોને રેકોર્ડ કરે છે. બીજું છે સીવીઆર. તે પાઇલટની વાતચીત, કન્ટ્રોસ ટાવર સાથે રેડિયો સંપર્ક અને કૉકપિટના અવાજોને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ એરક્રાફ્ટ ક્રેશ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો […]

Gujarat

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાંથી ભૂવાની સિક્યુરિટીમાં આત્મા ને મધ્ય પ્રદેશ લઇ જવાયો

દાહોદની ઝાયડસ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર શુક્રવારે એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સર્જાઇ હતી. જેમાં 6 મહિના પહેલાં અહીં જ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેનાર યુવકના આત્માને ‘પરત’ તેડી જવા માટે, તેના પરિવારે ભૂવા પાસે વિધિ કરાવી હતી. એટલું જ નહીં આત્મા ભૂવામાં પ્રવેશ્યા બાદ પરિવાર તેને પોતાની સાથે લઇ ગયા હતા. હોસ્પિટલના કર્મીઓ અને રાહદારીઓ […]

Entertainment

અમદાવાદ પ્લેન ક્રેશ પર ભાવુક થઈ ભારતી સિંહ, કહ્યું- કામમાં મન જરાય પોરવાતું નથી

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 265 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પર આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ સુધી, બધાએ આ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. કોમેડી કલાકાર ભારતી સિંહે પણ આ દુર્ઘટના પર પોતાનું […]

Gujarat

મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષાનું પેપર અઘરું હોવાથી કટઓફ 550થી 560 વચ્ચે રહેવાની સંભાવના

દેશમાં UG મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 4 મેના NEETની પરીક્ષા યોજાઈ હતી. સમગ્ર દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, આ વર્ષે NEETની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો હતો. આ વખતે સૌપ્રથમવાર અત્યાર સુધીની સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન […]

Gujarat

લંડનમાં રહેતા પુત્રને મળવા જતાં પિનાકિન-રૂપાબેન શાહનું અવસાન, કુવૈતથી પુત્રી પણ વતન પરત

અમદાવાદ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં કલોલના પતિ-પત્ની પિનાકિન બાબુભાઈ શાહ (ઉંમર 60) અને રૂપાબેન શાહ (ઉંમર 45)નું દુःખદ અવસાન થયું છે. આ દંપતી લંડનમાં રહેતા તેમના પુત્ર ઋષભને મળવા માટે અમદાવાદથી વિમાનમાં જઈ રહ્યા હતા. પિનાકિન શાહના પડોશી જગદીશભાઈ પંચાલ અને આશાબેન પંચાલે જણાવ્યા મુજબ, મૃતક દંપતીની પુત્રી જાનકી કુવૈતમાં રહે છે. દુર્ઘટનાની જાણ […]

Gujarat

50% પ્રવાસીઓના શરીર સંપૂર્ણપણે બળી ગયાં, તેમનો ડીએનએ ટેસ્ટ ઘૂંટણ, ખોપરીના હાડકાં, દાંત દ્વારા થાય છે

ડીએનએ પરીક્ષણ કરવાની જવાબદારી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની છે. એનએફએસયુ ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સીલેન્સ ઇન ડીએનએ ફોરેન્સિક છે. એનએફએસયુની લેબોરેટરીમાં એક દિવસમાં 1,000 ટેસ્ટ કરી શકીએ છીએ, જ્યારે એફએસએલ એક દિવસમાં 300 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. તેથી હાલ બંને સંસ્થા મળીને ડીએનએ ટેસ્ટ કરી રહી છે. ઈમરજન્સી સર્જાતા […]