શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં સરકારશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પરિપત્ર અનુસાર ૨૫/૧/૨૫ ના રોજ કોલેજેના વિદ્યાર્થીની બહેનોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે હેતુસર હાઈલાઈટ વોટિંગ આઈ વોટ ફોર શ્યોર થીમ પર “રાષ્ટ્રીય મતદાન દિવસની”ઉજવણી કરવામાં આવી, જેમાં સાવરકુંડલા મામલતદાર કચેરી થી બી.એલ.ઓ. જે.ડી.પરમાર ભદ્રેશભાઈ પરમાર,તજજ્ઞ દીપકભાઈ પંડ્યા, કેળવણી નિરીક્ષક […]
Author: JKJGS
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નાનામાં નાના ખેડૂત સુધી નવીનત્તમ ટેક્નોલોજી પહોંચાડવા તથા ખેડૂત ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર મેળવે તે દિશામાં કામગીરી કરવા સૂચનો રજુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાની ૨૨મી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયાની ૧૩મી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબીની ૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક ગત તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના યોજાઈ હતી. આ બેઠકમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી […]
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ હેલ્પલાઈનના પાયલટ કમ ડ્રેસરશ્રી સુરેશભાઈને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું
દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે ૭૦થી વધુ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના […]
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડ માંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી
છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઈચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 સભ્યો માંટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે. અને પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકોમાં ભરતભાઈ ડાંગર જિલ્લા […]
દાહોદ જીલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓની પકડવા મે.પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની તા.૨૧/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધીની ખાસ ઝુંબેશ રાખવામા આવેલ હોઈ અને આઈ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન આધારે અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એ.સી.પરમાર […]
સાવરકુંડલા લીલીયા વિધાનસભાની વિકાસગાથા દર્શાવતું ‘ઋણાનુંબંધ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને દર્શાવતું ‘ઋણાનુંબંધ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ તા. ૨૮-૧-૨૫ના રોજ સાંજે ૩ કલાકે દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ, કાપેલ ધાર, સાવરકુંડલા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં નેસડી ખોડલધામના સંત પ. પૂ લવજી ભગત, સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા અનુસુચિતજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાના વરદહસ્તે […]
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યો; UCC ના પોર્ટલ અને મેન્યુઅલનું ઉદ્ઘાટન કર્યું
ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ ઈતિહાસ સર્જાયો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સેવક સદન ખાતે UCC ના પોર્ટલ અને મેન્યુઅલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું સાથે જ તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. યુનિફોર્મ સિવિલ […]
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી
સરકાર દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જીઈમ્ૈં) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એક અખબારી સૂચનામા નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા અધ્યક્ષ માટે ૧૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી આમંત્રિત કરી છે. સેબીના વર્તમાન ચેરપર્સન માધાબી પુરી બુચનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેમણે ૨ માર્ચ, ૨૦૨૨ના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના ચીફ […]
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ૭૬મા પ્રજાસત્તાક દિનની પરેડ માટે ‘મન કી બાત’ના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી
આકાશવાણી પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા ભારત અને દુનિયાને વિવિધ વ્યક્તિઓની પ્રેરણાદાયી ગાથાઓ પ્રદર્શિત કરે છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી હતી, જેમને ૭૬માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિશિષ્ટ અતિથિઓ તરીકે પસંદ […]
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી શ્રદ્ધાપૂર્વક ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે ‘મહા કુંભ’ સનાતન સંસ્કૃતિના અખંડ પ્રવાહનું અનોખું પ્રતીક છે. આજે મને ધાર્મિક નગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન પર્વમાં સંગમમાં સ્નાન કરવાનો અવસર મળ્યો. મહાકુંભમાં સ્નાન કરતા પહેલા […]









