Entertainment

હું અત્યારે તો લગ્નના બંધનમાં બંધાવા તૈયાર નથી, માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપવા માંગુ છુંઃ પ્રભાસ

સાઉથ અને બૉલીવુડ ફિલ્મોના અભિનેતા પ્રભાસે તાજેતરમાં તેની ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ના પ્રમોશન ઇવેન્ટમાં તેના લગ્ન વિશે વાત કરી હતી. તેને મજાકમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે – ‘હું જલ્દી લગ્ન નહીં કરી શકું કારણ કે હું મારા મહિલા ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી.’ આ ઇવેન્ટમાં, અભિનેતાએ આગામી ફિલ્મમાં તેનો રોલ કેવો […]

Entertainment

આમિરે નેપોટિઝમનું સમર્થન કર્યું, કહ્યું- ‘મારી દૃષ્ટિએ તે યોગ્ય છે’

ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ ‘લૂટેરે’માં અભિનેતા આમિર અલીના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સિરીઝનું નિર્દેશન હંસલ મહેતાના પુત્ર જય મહેતાએ કર્યું છે. આમિર અલીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ફિલ્મોમાં કરિયર બનાવવા માગતો હતો, પરંતુ જ્યારે તે ફિલ્મોમાં સફળ ન થયો ત્યારે તેણે દિલથી ટીવીમાં કામ કર્યું. આમિર સ્વીકારે છે […]

Entertainment

બોલ્યા, ‘આ અમારો જેનેટિક પ્રોબ્લેમ છે જે મારા બાળકોમાં પણ છે, ડ્રિંક કર્યા પછી આ સૌથી ખરાબ વસ્તુ’

બોલિવૂડના જાણીતા સ્ક્રીન રાઈટર્સ પૈકી એક સલીમ ખાને એક જૂના ઇન્ટરવ્યૂમાં પોતાના પરિવાર વિશે વાત કરી હતી. હકીકતમાં સલીમ ખાનનો પુત્ર અને સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ગુસ્સાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. આ સ્થિતિમાં જ્યારે સલીમ ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના બાળકોમાં એક કયો ગુણ જોવા માગે છે? આ સવાલના જવાબ ​​​​​આપતા કહ્યું […]

Entertainment

જેમીએ કહ્યું, ‘પિતા કામના કારણે મોટાભાગે બહાર રહેતા હતા, પરંતુ હવે અમારી સાથે સમય વિતાવે છે’

જોની લીવરની પુત્રી જેમી લીવરે ખુલાસો કર્યો છે કે તેને બાળપણમાં તેના પિતાનો પ્રેમ મળ્યો નથી. તેમજ તે તેના પિતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકતી ન હતી. તે આજે પણ તેમની ગેરહાજરી અનુભવે છે. વાસ્તવમાં, જોની ઘણીવાર ફિલ્મોના શૂટિંગને કારણે બહાર રહેતા હતા. તેમની ગેરહાજરીમાં તેમની પત્નીએ બાળકોની સંભાળ લીધી. જો કે હવે સ્થિતિ એવી […]

Entertainment

‘tmkoc’ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું, ‘હું ખૂબ ચિંતિત હતો, હવે તે પરત ફર્યો છે તો મે રાહતનો શ્વાસ લીધો’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ ત્રણ અઠવાડિયા પછી શુક્રવારે (17 મે) ના રોજ તેમના ઘરે પરત ફર્યા. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પરત ફરવા પર પ્રતિક્રિયા આપી છે. અસિતે કહ્યું કે તે ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો. ગુરુચરણને શું થયું હશે તેની તેને કંઈ ખબર ન હતી. અસિતે કહ્યું કે […]

Entertainment

રણબીર પ્રેમ ચોપરાને પગે લાગ્યો, સલમાને વ્હીલચેરમાં બેઠેલી મહિલાની તબિયત વિશે પૂછ્યું

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે ઘણા બોલિવૂડ સેલેબ્સ મતદાન કરવા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાનની ઘણી પળો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે પીઢ અભિનેતા પ્રેમ ચોપરાના ચરણ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. પોલિંગ બૂથ પરથી સલમાન ખાનનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. શર્મન […]

Entertainment

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે પુત્ર નો જન્મ થયો

બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર લાંબા સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે, હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે અને યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ખુશીના સમાચાર આપ્યા હતા, જેના પછી ચાહકો એમને અભિનંદન પાઠવતા જોવા મળી […]

Entertainment

રિચાએ કહ્યું, ‘જો આગળનો પાર્ટ આવશે, તો ‘ભોલી પંજાબન હવે રાજકીય મહત્ત્વાકાંક્ષા નહીં રાખે’

પુલકિત સમ્રાટ અને રિચા ચઢ્ઢાની ફિલ્મ ‘ફુકરે 3’ આજે એટલે કે 19મી મેના રોજ ટીવી પર પ્રીમિયર થવા જઈ રહી છે. ફિલ્મના નિર્દેશક મૃગદીપ સિંહ લાંબા છે. આ ફિલ્મે સિનેમાઘરોમાં રૂ.128.37 કરોડની કમાણી કરી હતી. નિર્માતાઓ અને કલાકારોનું કહેવું છે કે તેમની આ કોમેડી ફિલ્મ અગાઉની બે ફિલ્મો કરતાં વધુ ભવ્ય બનાવવામાં આવી હતી. પુલકિત […]

Entertainment

બોલીવુડમાં થશે ‘નાયક’ની રિએન્ટ્રી, ફિલ્મ નિર્માતાએ આપ્યા સંકેતો

વર્ષ ૨૦૦૧માં આવેલી આવેલી ફિલ્મ ‘નાયક’ જેમાં અનિલ કપૂર-રાની મુખર્જીની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મની સ્ટોરી અને અનિલ કપૂરની એક્ટિંગને લોકોએ ખૂબજ પસંદ કરી હતી. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં અમરીશ પુરી અને પૂજા બત્રા પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ સાબિત થઈ હતી. હવે ‘નાયક’ ફિલ્મના નિર્માતા દીપક […]

Entertainment

ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ અભિનેતા ગુરચરણ સિંહ ઘરે પરત ફર્યા

ધામિર્ક યાત્રા પર નીકળ્યો હોવાનું આપ્યું કારણ સોની સબ ટીવી ચેનલ પર લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત ગુરચરણ સિંહ ૨૨ એપ્રિલથી ગાયબ હતા. ઘણા દિવસો બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. અભિનેતાના પરિવારજનોએ દિલ્હી પોલીસમાં તેમના ગુમ થવા અંગે એફઆઈઆર પણ નોંધાવી હતી. પરત ફરતાં પોલીસ […]