ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અમદાવાદના ખોડિયાર ગામ […]
Gujarat
6 દિવસમાં ફરીવાર અક્ષરધામ ખાણીપીણી બજારમાં ચેકિંગ, ટીમે 12 નમૂના લીધા
ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા ફરી એકવાર 6 દિવસના ટૂંકા ગાળામાં જ અક્ષરધામ પાસેના ખાણીપીણી બજારમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના 12 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને 3 કિલો બિન આરોગ્યપ્રદ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અત્યારસુધી નિષ્ક્રિય રહેલી ફૂડ શાખા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ […]
ઓલિમ્પિક માટે રાજ્ય સરકાર સ્વિત્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે, 20 ડિસેમ્બરે નાયબ મુખ્યમંત્રી ટીમ સાથે જશે
ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂ કરવા જઇ રહી છે. આવતા સપ્તાહે 16થી 20 ડિસેમ્બર […]
ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહેશે. રાજ્યમાં ઉભી થયેલી ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોમાં ઉદ્ભવેલી નારાજગી અંગે પણ વિભાગો પાસેથી તાજા અહેવાલો રજૂ […]
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. યાર્ડ ખાતે મગફળીના વેચાણ માટે કુલ 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખરીદ વેચાણ સંઘ દ્વારા 10 નવેમ્બર, 2025ના રોજ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું […]
અનંત અંબાણીને મળ્યો ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ
ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા આ એવોર્ડ અપાયો છે. અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર સૌથી યુવા અને પ્રથમ એશિયન બન્યા છે. તેમને આ […]
જામનગરના હાડાટોડામાંથી 4.35 લાખનો દારૂ ઝડપાયો
જામનગર LCB ટીમે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાંથી રૂ. 4.35 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક વાડીની ઓરડીમાં સંતાડેલો આ દારૂ કબજે કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સપ્લાયરનું નામ ખુલ્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે, રાજસ્થાનથી આયાત કરાયેલો ઇંગ્લિશ દારૂ […]
અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરાના દરોડા, એક સાથે ૩૫ સ્થળો પર સર્ચ ઓપરેશન
વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ નિવાસ સ્થાને દરોડા : ૧૫૦થી વધુ અધિકારીઓ સર્ચમાં જાેડાયા, ત્રણ-ચાર દિવસ સુધી ઓપરેશન ચાલે તેવી સંભાવના ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે ૩૫ સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જાેડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો […]
ઓક્ટોબરમાં બજારમાં તેજી જાેવા મળી, ગુજરાતના ૫ માંથી ૧ રોકાણકારે વેપાર કર્યો
ગુજરાતની આગેવાની હેઠળ ધી આ ઓક્ટોબરમાં રોકાણકાર પ્રવૃત્તિમાં દેશનો સમાવેશ થશે, રાજ્યમાં દરેક પાંચમા રજિસ્ટર્ડ રોકાણકાર ઓછામાં ઓછો એક વેપાર કરશે – દેશભરમાં ભાગીદારીનું સ્તર. રાજ્યના ૧.૦૫ કરોડ રજિસ્ટર્ડ રોકાણકારોમાંથી ૨૦.૬ લાખ ગયા મહિને બજારમાં સક્રિય હતા. ૧.૯૪ કરોડ રોકાણકારોના મોટા આધાર સાથે મહારાષ્ટ્રમાં ૨૪ લાખ ભાગીદારો જાેવા મળ્યા, જેના કારણે ગુજરાતનો એન્ગેજમેન્ટ રેશિયો ભારતમાં […]
SIR; “ગણતરીનું ૯૯.૭૬% કાર્ય પૂર્ણ,ઝુંબેશમાં ૭૪ લાખ ગણતરી ફોર્મ હજુ પરત આવ્યા નથી”: CEO
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે, ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ગણતરી તબક્કા દરમિયાન વિતરણ કરાયેલા ૫.૦૮ કરોડમાંથી ૭૪ લાખથી વધુ ગણતરી ફોર્મ મૃત્યુ, કાયમી સ્થળાંતર અને નાગરિકોની ગેરહાજરી જેવા કારણોસર અકબંધ રહે છે. ગણતરીનો તબક્કો ૧૧ ડિસેમ્બરે સમાપ્ત થાય છે. સીઈઓના કાર્યાલયે કહ્યું કે બે કે તેથી વધુ સ્થળોએ એન્ટ્રી ધરાવતા ૧૧.૫૮ લાખ મતદારોને […]










