Gujarat

આમ આદમી પાટીૅ ગુજરાત ના મહામંત્રીનું આજરોજ દુ:ખદ્ અવસાન થયું

🙏🏻🙏🏻🙏🏻 શોકપ્રવર્ત🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આમ આદમી પાર્ટી ગુજરાત આજે અત્યંત શોકમય છે. અત્યંત દુઃખદાયી અને આઘાતજનક ઘટના આજે ઘટી છે. *આમ આદમી પાર્ટી ગુજરાતના લાડીલા મહાનાયક અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય આજે આપણી વચ્ચે રહ્યા નથી.* હ્ર્દય દ્રવી ઉઠે તેવી આ અત્યંત શોકમય ગમગીની છવાઈ ગઈ છે. ઈશ્વર આગળ કોઈની ઈચ્છા ચાલી નથી. પ્રભુ સદગત […]

Gujarat

રાજકોટ શહેર નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશશિલ્ડ બનાવ્યા. રૂ. ૪૦ની નજીવી કિંમતના આ ફેશશિલ્ડ મહામૂલી જિંદગી બચાવશે.*

*રાજકોટ શહેર નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશશિલ્ડ બનાવ્યા. રૂ. ૪૦ની નજીવી કિંમતના આ ફેશશિલ્ડ મહામૂલી જિંદગી બચાવશે.* *રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના ટેકનોસેવી એવા નિધિબેન ચોટલીયા પણ સહયોગી બન્યા છે. મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરી વોલ ૩-ડી નામે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિધિબેન ૩-ડી પ્રિન્ટરના વિવિધ મોડેલોના વેંચાણ અને પ્રોટોટાઇપ જોબવર્ક […]

Gujarat

રાજકોટ શહેર ૭૦૦૦થી વધુ શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપતું બિલ્ડર એસોસિએશન.*

*રાજકોટ શહેર ૭૦૦૦થી વધુ શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપતું બિલ્ડર એસોસિએશન.* *રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ બિલ્ડર એસો.ના પરેશભાઇ ગજેરાએ માહિતી ખાતાની ટીમની મુલાકાતમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમની બાંધકામ સાઇટ ઉપર ભોજન બનાવવું હોય. તો ૧૬૦૦૦ જેટલી રાશન કીટ તૈયાર કરી જેમાં દાળ, ચોખા, તેલ, બટેટા, ધઉં વગેરે ચીજવસ્તુ સાથે વિતરણ […]

Gujarat

રાજકોટ શહેર માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ લોકોની ભીડ જામી.*

*રાજકોટ શહેર માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ લોકોની ભીડ જામી.* *રાજકોટ શહેર લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જૂના યાર્ડમાં દરરોજ લોકડાઉનના નિયમોની ધજીયા ઉડતી નજરે […]

Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વર કોરોના પોઝિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ.*

*રાજકોટ શહેર જંગલેશ્વર કોરોના પોઝિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ.* *રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ કોઠારિયા રોડ પરના જંગલેશ્ર્વર ઉપરાંત વિવેકાનંદનગર, ઘનશ્યામનગર, ગોકુલનગર, એકતા સોસાયટી, પટેલ કોલોની, ભવાની ચોક, સાગર ચોક શિયાણીનગર અને સ્લમ કવાર્ટરમાં ફલેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ફલેગ માર્ચમાં ડી.સી.પી ઝોન-૧ રવિ મોહન સૈની સાથે પૂર્વ વિભાગના એ.સી.પી એચ.એલ.રાઠોડ અને ભક્તિનગર પી.આઇ. […]

Gujarat

રાજકોટ શહેર પોલીસ નંમ્બર ૧ હતી છે અને રહેવાની

*રાજકોટ શહેર પોલીસ નંમ્બર ૧ હતી છે અને રહેવાની* *સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ ની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી […]

Gujarat

રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ*

*રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ* *રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન. પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ શ્રી.નીતિનભાઈ ભારદ્વાજ […]

Gujarat

વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી લોકોની હેરાફેરી પકડાઈ : તમામને હોસ્પિટલાઈઝ કરાયા

  વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી લોકોની હેરાફેરી પકડાઈ : તમામને હોસ્પિટલાઈઝ કરાયા વાંકાનેરમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં સાત વ્યક્તિઓને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે અને તમામ વ્યક્તિઓ કોરોના વાયરસ ઇફેક્ટિવ છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું અને કોરોના રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવની હકિકત જોવા જઈએ તો […]

Gujarat

કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી

  કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કોરોના કોવીડ-૧૯ વાયરસના સંક્રમણની મહામારી વચ્ચે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને કામગીરી દરમિયાન જાનહાની થાય કે બિમારીનો ભોગ બને તો વળતર આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી વિનંતી કરી છે. સાંસદશ્રી […]

Gujarat

બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

  બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.. (રાણપર ગામના હનુમાનજી મંદીરે ધ્રુણા વાળા મકાન માંથી મળ્યા હતા માનવ ખોપરી અને હાડકાં) ગત તા.૮/૪/૨૦૨૦ ના રોજ હનુમાન જયંતી નો તહેવાર હોય, બાબરા તાલુકાના રાણપર ગામની ત્રણેક કિ.મી. દુર ગરણી તરફ જવાના રસ્તે ચૈતન્ય હનુમાનજી ના […]