નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ ના દર્શને…… ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર ની પોતાની યાત્રા માં આજે બપોરે ખોડલધામ પહોંચ્યા હતા. પાટીલ ના સ્વાગત માં ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ સ્વંયમ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ એ સાથે રહીને માં ખોડલ ના દર્શન કરાવ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે તેઓ પ્રથમ વખત જ ખોડલધામ આવ્યા છે.પરંતુ […]
Gujarat
રાજકોટ શહેરમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે.
*રાજકોટ શહેરમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે.* *રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત […]
ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે
*ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે.* *રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયમાં બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ […]
નેત્રા માં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી
નેત્રા માં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી આજ રોજ શ્રી. નેત્રા કુમાર અને નેત્રા કન્યા શાળામાં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી સોસીયલ ડિસ્ટન સાથે રાખી કરવામાં આવી જેમાં નેત્રા કુમાર શાળા મા ડો.ઇસાભાઈ (એસ. એમ.સી અધ્યક્ષ) દ્વારા અને નેત્રા કન્યા મા વાલજીભાઈ જેપાર દ્વારા શાળા મા ધ્વજ વંદન કરવામાં આવ્યું નેત્રા જૂથ ગ્રામ પંચાયત ના […]
જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં
જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે મામલતદાર આર.ગઈ.લુણાગરીયા સાહેબ, પી.એસ.આઈ. જે.યુ.ગોહિલ સાહેબ, ટી.ડી.ઓ. બી.આર.બગથરીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સમીર દવે સાહેબના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા વહીવટીતંત્ર નો આભાર.
ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે
દ્વારકા… *ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે* દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે તા. 10 થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તા. 12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની […]
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આજે 2 ઓગસ્ટ એટલે મિત્રતા દિવસ અને સાથે […]
રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ
*રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૩૭૮ જેટલા શાકભાજી વેચનાર વેપારી, ફેરીયાઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેવી વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં […]
રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા.*
*રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ઇમરાન હનીફભાઇ ડેલા નામના શખ્સે નોકરીના બહાને મળવા બોલાવ્યા પછી પ્રેમજાળમાં ફસાવીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ […]
રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
*રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓ, એજન્ટો અને ખેડૂતોએ હરાજી ચાલુ રાખવાનું કહેતા આ નિર્ણય બદલવામાં આવ્યો છે. અને નવી તારીખો […]