કોરોના વાઈરસના આક્રમણથી અમેરિકા વધુ બેહાલ બનતું જાય છે અને ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને ૧૫,૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં ૧૫૦૦૦ કેસ મળી આવ્યા છે અને તેમાંથી એક તૃતીયાંશ જેટલા કેસ ફકત ન્યૂયોર્ક શહેર માંથી જ મળી આવ્યા છે. અમેરિકામાં […]
Gujarat
જર્મનીમાં ૫૫ના મોત: કુલ ૧૮ હજારથી વધુ કેસ
જર્મનીમાં કોરોના વાયરસ ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૫૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ફેલાવો અટકાવવા માટે જર્મનીની સરકારે બે વ્યકિતઓના ભેગા થવા પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. અનેક શહેરોમાં બધં જેવી હાલત છે અને માર્ગેા સુમસામ પડી ગયા છે. […]
કોરોનાના ફેલાવા વચ્ચે ચોંકાવનારો ખુલાસો: વિશ્વના ૪૦% લોકો પાસે નથી સાબુ–પાણીની સુવિધા
કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે જે–તે દેશની સરકાર લોકોને વારંવાર સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનું કહી રહી છે. પરંતુ દુનિયાના ૩૦૦ કરોડ લોકો એટલે કે વૈશ્વિક વસ્તીના ૪૦ ટકા લોકો એવા છે જેમની પાસે આ બેઝિક સુવિધા નથી. ગઈકાલે એટલે કે રવિવારે વિશ્વ જળ […]
૩૧ માર્ચ પહેલાં ફરી જનતા કર્ફયુની જાહેરાત થઈ શકે છે
કોરોનાને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા માટે સરકારમાં મંથન: મોદી જ કરશે અપીલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે રવિવારે યુપીના ૧૫ સહિત દેશના ૭૫ જિલ્લાઓમાં કોરોનાના દર્દી મળી આવ્યા છે તેથી આ જિલ્લાઓને ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાનો આદેશ અપાયો છે. જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં ફરીથી જનતા કર્ફયુનું એલાન કરવામાં […]
ભાવનગરમાં એસટીના પૈડાં થંભી જતા દૈનિક ૧૨ હજાર લોકોનું અટકયું પરિવહન
કોરોના સંક્રમણ અટકાવવા એસટીની સેવા ૨૫ મી સુધી સ્થગિત કરાઈ છે ત્યારે ભાવનગરમાં દૈનિક સરેરાશ ૧૨ હજાર મુસાફરોનું પરિવહન અટકી પડું છે. હાલની સ્થિતિમાં પરિવહન ઓછામાં ઓછું થાય અને લોકી યાં છે ત્યાં જ રહે તે લોક હિતમાં છે ત્યારે એસટી સેવા સ્થગિત કરાતા આ પ્રયોગ મહદઅંશે સફળ થશે તેમ કહી શકાય. જોકે, એસટી સેવા […]
વડોદરામાં નોંધાયો કોરોનાનો ત્રીજો કેસ, રાજ્યમાં કુલ 8 કેસ
કોરોના વાયરસનો વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ કેસ વડોદરામાં નોંધાયો છે આ સાથે જ વડોદરામાં પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર શ્રીલંકાથી વડોદરા આવેલા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની ઉંમર 56 હોવાનું બહાર આવ્યું છે. હાલ આ દર્દી સારવાર હેઠળ છે અને તેના સંપર્કમાં આવેલા […]
જામનગર સહિત સમગ્ર હાલના વાતાવરણમાં પલટો ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો
આજે સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આગામી દિવસોમાં રોગચાળો વધવાની શક્યતા લોકો હેરાન પરેશાન જામનગર સહિત સમગ્ર વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ પલટો આવી ચૂક્યો છે એટલું જ નહીં ગઈકાલે સમી સાંજે 50 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે આજે વહેલી સવારે પણ ઠંડા પવનની પરંપરા ચાલુ રહી હતી […]
૬ મહિના સુધી આ રાજ્યમાં ઘઉં–ચોખા મફત વહેંચાશે
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે પણ નવો આદેશ કરતા સરકારી કાર્યાલયોમાં ૫૦% કર્મચારીઓને જ કામ કરવા જણાવ્યુ છે. સરકારે ખાનગી કંપનીઓને પણ આ આદેશનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે. આ સિવાય એક મહત્વની જાહેરાત કરતા બંગાળ સરકારે જણાવ્યુ કે આગામી ૬ […]
બેન્ક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાલ પાછી ખેંચી
કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી ૨૭ માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે.દેશના બેન્કિંગ સેકટરમાં બે મોટા કર્મચારી યુનિયનો છે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન. આ બંને યુનિયને ૨૭ માર્ચની હડતાળને પડતી મૂકી દીધી હોવાની આજે જાહેરાત […]
મુંબઈ –રાજકોટ દુરંતો સહિતની વધારે ૧૧ ટ્રેન કેન્સલ
કોરોના વાઈરસના વધતા ચેપને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે ઘરની બહાર નહીં નીકળવા તથા જનતા કયુનું એલાન કર્યા બાદ પિમ રેલવેમાં વધુ ૧૨ ટ્રેન રદ કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, લોકલ ટ્રેનની સર્વિસ પણ મર્યાદિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેન રદ કરવાને કારણે રિઝર્વેશનની ટિકિટ રદ કરવા માટે હજારો […]