કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે કોરોના વાયરસ સામેની લડાઈમાં સરકારને સુવિધાઓ ઉભી કરવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવી રહ્યા છે ત્યારે ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક અને યાત્રાધામ માતાના મઢ જાગીર ટ્રસ્ટ […]
Gujarat
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે કચ્છની કોયલ ગીતા રબારીએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સહાય આપી છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને રૂ.2 લાખ 11હજારનો ચેક સોંપ્યો છે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કલાકાર તરીકે આ યોગદાન આપ્યું છે ગીતા રબારીએ જણાવ્યું […]
જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં, તાત્કાલિક તપાસ હાથ ધરી, ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા, મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતોx
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે. આ સંજોગોમાં ઘણા લોકોએ પોતાના લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કામો સ્વેચ્છાએ મોકૂફ રાખી, આ લોક ડાઉન ને સહકાર આપવાની ઈચ્છા દર્શાવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાના બોડકા ગાંમના જમનભાઈ […]
અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે
અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના યુવા વર્ગ તેમજ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ ના લીધે સમગ્ર દેશમાં 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ …… હાલમાં અમરેલી જિલ્લાના સીઆરપીસી કલમ ૧૪૪ નો અમલ કરવા ચાલુ છે…. જે અન્ય બે જિલ્લાના ના તમામ યુવાવર્ગ ખોટા બહાના બતાવી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે […]
ધોરાજી ના વોકળા કાંઠા વિસ્તાર તેમજ ભૂખી રોડ પર લોકો જાહેર માં આવન – જાવન કરતા અને ટોળે વળીને એકઠા થતા જોવા મળ્યા…
ધોરાજી (રાજકોટ) લોકડાઉન નો આજે પાંચમો દિવસ…. ધોરાજી શહેરમાં લોકો જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા… એક તરફ સરકારે સમગ્ર દેશ માં સંપૂર્ણ લોક ડાઉન કરેલ છે…. તો બીજી તરફ ધોરાજી શહેર માં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે… ધોરાજી ના વોકળા કાંઠા વિસ્તાર તેમજ ભૂખી રોડ પર લોકો જાહેર માં આવન – જાવન કરતા અને […]
વેપારીઓ તથા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી, વેપારીઓ અને લોકોની ચિંતા* કરી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._ _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી […]
જૂનાગઢ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા *બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવા નો યજ્ઞ* ચાલુ કર્યો છે
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ 💫 _હાલમાં *કોરોના […]
જૂનાગઢ ઉપરકોટ, કામદાર સોસાયટી દોલતપરા, ગણેશનગર, ખાલીલપુર રોડ, ઝાંઝરડા રોડ, જોશીપુરા, સહિતના વિસ્તારમાંથી* *આશરે 50 જેટલા આરોપીઓની ધરપકડ* કરી,
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._ _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી […]
જન્મદિવસ શુભેચ્છા 🎂 – સંજય મર્દનીયા જન્મ તા.૩૦/૩/૧૯૮૪ ફોટો……. જામનગરના યુવા લેખક/પત્રકાર સંજય મર્દનીયાનો આજે જન્મદિવસ
🎂 જન્મદિવસ શુભેચ્છા 🎂 – સંજય મર્દનીયા જન્મ તા.૩૦/૩/૧૯૮૪ ફોટો……. જામનગરના યુવા લેખક/પત્રકાર સંજય મર્દનીયાનો આજે જન્મદિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં સંજયભાઈનો જન્મ થયો,તેમના પિતાનું નામ શ્રી ભીખાભાઈ મર્દનીયા તેમજ માતાનું નામ શ્રીમતી લક્ષ્મીબેન છે, તેઓએ પ્રાથમિક શાળા બાંકોડી ખાતે અને ત્યારબાદ એલ.બી.બી.માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવ્યું,તેમણે અભ્યાસની સાથે-સાથે શાળામાં રમત-ગમત,વૃક્ષારોપણ, વકૃત્વ સ્પર્ધા,નિબંધ […]
અખિલ કરછ જીલ્લા યુવા જત સમાજ દ્વારા રાશનકીટ નુ વિતરણ કરવામાં આવ્યુ*
*અખિલ કરછ જીલ્લા યુવા જત સમાજ દ્વારા રાશનકીટ નુ વિતરણ કરવામાં આવ્યુ* કરછ જીલ્લા ના જત સમાજ ના યુવાનો દ્વારા કોરોના વિશ્રવ મહામારી અને સમગ્ર ભારત હાલ 21 દિવસ નુ લોક ડાઉન છે તો તેમા ગરીબ લોકો માટે રાશનકીટ નુ વિતરણ કરી અદાજીત 250 કીટુ નુ વિતરણ કરવામાં આવ્યુ. હજી પણ સતત મહેનત કરી રહ્યા […]