કરછ મુન્દ્રા ના કુંદરોડી જયારે સમગ્ર ભારત મા આવી કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આવી ભયંકર બીમારી થી બચવા માટે *.શ્રી કુંદરોડી જૈન મહાજન.* તરફ થી *. 350.* બોટલ સેનિટાઇઝર ની ઘરો ઘર જઈ ને વિતરણ કરવામાં આવી અને. એવાજ આપણા ગામ ના જોશીલા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* જે રાત દિવસ સતત […]
Gujarat
કોટડા મઢ ગામ ના સરપંચ આદમભાઈ રાયમા ના ગામ ના 25 લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે.અને 83 લોકો ને હોમ કોરન્ટાઈન મા રખાયેલા છે.ગામ મા તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈ થી લોકડાઉન નુ પાલન કરાવવા મા આવે છે.
એક કાબિલ સરપંચ આદમભાઈ રાયમા.. કોટડા મઢ પર હમણા આખા કચ્છ ની નજર છે.કારણ કે કોરોના વાયરસ જેણે આખી દુનીયા મા દહેશત ફેલાવી છે.અને કોટડા મઢ ગામ ના 25 લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે.અને 83 લોકો ને હોમ કોરન્ટાઈન મા રખાયેલા છે.ગામ મા તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈ થી લોકડાઉન નુ પાલન કરાવવા મા […]
પંચમહાલ જિલ્લાના 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા એપ્રીલ માસનું મફત અનાજ મળશે જેનો કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે*
*પંચમહાલ જિલ્લાના 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા એપ્રીલ માસનું મફત અનાજ મળશે જેનો કુલ 10 , 87 , 598 વ્યક્તિઓને લાભ મળશે* *બોક્સ માં :—-* 40 લાખ કિલો ઘઉં , 17 લાખ કિલો ચોખા , 3 લાખ કિલો ખાંડનું મફતમા વિતરણ. *બોક્સ માં :—* 2.14 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલનું અનાજ મફત મળશે. – પંચમહાલ […]
દરોજ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા આવક જાવક કરતા કર્મચારી ઓ ના કારણે સ્થાનિક લોકો મા કોરોના ના સક્રમણ નો ડર
અમરેલી જિલ્લાના રાજુલા નજીક અાવેલ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા કર્મચારી આવક જાવક ના કારણે કોરોના નુ સક્રમણ થય શકે છે.. ભેરાઈ,રામપરા,રાજુલા વિસ્તાર ના લોકો પીપાવાવ પોર્ટ મા નોકરી કરી દરોજ પરત ફરે છે સ્થાનિક લોકો ની પીપાવાવ પોર્ટ ને અપીલ નોકરી કરતા કર્મચારી ઓ ને પીપાવાવ પોર્ટ મા તારીખ 15:04:20 સુધી અંદર રાખવા માંગણી […]
વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી અને તપાસ કરવા મા આવી
વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી જેમાં ડોક્ટર એચ કે રાજકીય અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસાવદર એ જણાવ્યું કે અત્યારની વિશ્વ મહામારી એટલે કે કોરોનાવાયરસ ને લઈ વિસાવદર ની જાહેર જનતાને અપીલ છે કે કોરોનાવાયરસ થી ગભરાશો નહીં પરંતુ હંમેશા સતકૅ રહો આ મહામારીનો એક જ ઉપાય છે જે સોશિયલ ડિસ્ટનસી […]
આનંદ પર ગામ માં અત્યન્ત ગરીબ પરિવારો ને રાસન કીટ આપવામાં આવી
પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આનંદ પર ગામ માં અત્યન્ત ગરીબ પરિવારો ને રાસન કીટ આપવામાં આવી હાલ માં કોરોના ના ની મહામારી માં ભારત લોકડાઉન છે તેયારે ગરીબ લોકો જે રોજ કમાયી ne રોજ ખાય છે એવા પરિવાર ની મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ એ નોંધ લીધી સમિતિ ના પ્રમુખ […]
શેઠવડાળા પોલીસ દ્વારા વગર કારણે બહાર નીકળતા નાગરિકોને જાહેર અપીલ
શેઠવડાળા પોલીસ દ્વારા વગર કારણે બહાર નીકળતા નાગરિકોને જાહેર અપીલ શેઠ વડાળા તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં લોકો એકત્રિત થઈ જાહેરનામાનો ભંગ કરવા ઉપરાંત લોકડાઉન ને પણ સરેઆમ નિષ્ફળ બનાવી રહ્યા છે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને તેના કારણે વાયરસનો ચેપ ફેલાતો અટકે તે માટે લોક ડાઉન રાખવામાં આવ્યું છે પરંતુ વહીવટી […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવાયા* તા. ૨૯ માર્ચ, અમરેલી હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી *કોરોનાની મહામારી વચ્ચે વહીવટીતંત્રની સંવેદનશીલતા*
જિલ્લા માહિતી કચેરી અમરેલી *કોરોનાની મહામારી વચ્ચે વહીવટીતંત્રની સંવેદનશીલતા* *અમરેલી જિલ્લામાં રોજગારી અર્થે આવેલા ૧૦૫૪ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા* *અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાંથી આવેલ શ્રમિકોને મોકલવા ૧૬ એસ.ટી. બસોની વ્યવસ્થા કરાઈ* તા. ૨૯ માર્ચ, અમરેલી હાલ દેશ અને દુનિયા કોરોનાવાયરસના સકંજામાં છે, ત્યારે ગુજરાતમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે […]
કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે
*સમગ્ર_વિશ્વ ની અંદર કોરોનો કહેર છે હાલ ગરીબ લોકો ની પરિસ્થિતિ ખુબ વિકટ છે.મુન્દ્રા શહેર ની અંદર જોપડ પટી મા રહેતા લોકો માટે કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે* મુન્દ્રા શહેર એક ઓધગિક શહેર છે.અહિંયા કામ કરતા લોકો ભારી માત્રામા છે. પણ હાલ 21 […]