_આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે……_ _જેથી, તમામ *શાકભાજી વાળા દુકાન અને થળા વાળા તમામ વેપારીઓ દાતાર રોડ ઉપર શાકભાજી વહેંચશે.* કરીયાણા અને પ્રોવિઝન સ્ટોર વાળા સિવાય કોઈ શાક માર્કેટ માં દુકાન ખુલી રાખશે નહીં….._ _તમામ શાકકભાજી વહેંચતા વેપારી કોર્પોરેશનના *દબાણ અધિકારી નક્કી કરે તે રીતે સોશિયલ […]
Gujarat
સાવરકુંડલા માંનવ મંદિર અનેસેવાદીપ ગ્રુપ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વીનામૂલ્યે કોઈપણ જાતનો ગનાતીવાદ રાખયા વગર ભોજન કરાવવી માનવતા નૂ ઉદાહરણ પાડી રહ્યા છે
*ની સહાય લોકો નો સહારો બનતાં જોવા મળેછે સાવરકુંડલા માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ગ્રુપ* માનવ સેવા એજ પ્રભુ સેવા અન્ન દાન મહાદાન જેવા અનેક સૂત્રો અહીં સાબિત થાઈ છે હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ને લીધે (21)દિવસ સમગ્ર ભારત બંધ રાખવાં નૂ ભારત સરકાર દ્વારા નિર્ણય લીધેલ છે ત્યારે પ.પૂ શ્રી […]
જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
🍲 જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં કોરોના નો કાળો કેર છવાયો છે ભારત સરકાર દવારા લોકડાઉન કરવામાં આવ્યું છે તીયારે જામનગર માં પણ આ અંગે ચુસ્ત પણે પાલન થઈ રહયુ છે તયારે ગરીબ અને મજુર લોકોને જરૂરિયાત મુજબ જમવાનું મળી રહે તે માટે જામનગર ના સેવા ભાવી […]
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી….. કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન […]
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી
જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં […]
કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ
જાફરાબાદના નાગેશ્રી ગામ ગૌ માતા ને શિગડા વાગી જતા લોહી બંધ ન થતા મુશકેલી મા કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ નાગેશ્રી પશુ દવાખાના મા ડોક્ટર ન હોવા થી નિર્દોષ પશુ ઓ ના સારવાર વાકે મૃત્યું પામે છે તેવી અનેક વાર રજૂઆત […]
*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી*
*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી* હાલમાં આખા ભારત લોક ડાઉન છે તેયારે જે જરૂરત મંદ લોકો કોઈ ભુખેયો ના રહે તે માટે સમાજ ના આગેવાનો ખડે પગે ઉભા રહીને ગરીબો ના બેલી બનીને પોતાની લાગણી બતાવી સુંદરપુરી, ખોડીયાર નગર, ભારતનગર ઝુપડપટી વિસ્તાર મા તમામ વર્ગ ના ૧૫૦ શ્રમજીવી પરીવારો ને […]
કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી
*કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી*. કોરોનો વાયરેસ થી બચવા માટે કુદરોડી ગામ ના સરપંચ ખુબ સારા કામો કરી રહ્યા છે. તેમને પોતાના ગામ માટે. સમગ્ર ગ્રામ ની અંદર ફોગીગ કરાવેલુ જેથી મચ્છરો અને જતુઓ નો નાશ થાય. વધું માહિતી આપતાં કુદરોડી ના સરપંચ રસુલખાન પઠાણ. […]
બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી
સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી કોરોના વાયરસથી સુરક્ષીત રહીએ –કલેકટરશ્રી સંદીપ સાગલે બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર […]
સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે
સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર જીવના જોખમે કામ કરવા માટે આવે છે કોઈપણ જાતની તેમને safety ના સાધનો જેવા કે માસ્ક, હેન્ડ ગ્લોસ, સેનેટ રાઈઝર જેવા સેફ્ટીના સાધનો તેમને આપવામાં આવતા નથી તેમજ કોઈપણ અધિકારીઓ આ જગ્યાની મુલાકાતે જતા નથી ફક્ત ફોનથી કામદારો પાસે […]