National

ટીએમસી માટે રાહતના સમાચાર!!

કલકત્તા હાઇકોર્ટે અભિષેક બેનર્જીની ઓફિસ પર બુલડોઝર એક્શન પર રોક લગાવી તૃણમૂલ કોંગ્રેસ ના યુવા સાંસદ અભિષેક બેનર્જી મારે સારા અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં, રવિવારે કલકત્તા હાઈકોર્ટે દક્ષિણ ૨૪ પરગણાના અમતલા સ્થિત તેમની લોકસભા કાર્યાલય પર ચાલી રહેલી તોડફોડ કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ તમામ પક્ષોને આગામી આદેશ […]

National

મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી

મધ્યપ્રદેશમાં, રાજ્ય મંત્રીમંડળે સમાન નાગરિક સંહિતા પર બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુર ખાતે મંત્રીમંડળની બેઠક મળી હતી. આવતીકાલથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ડૉ. યાદવે કહ્યું હતું કે, યુસીસી રાજ્યમાં દરેકને સમાન દરજ્જાે આપશે. તેમણે કહ્યું કે, આ કાયદાને […]

National

પૂર્વ પ્રધાનમંત્રી દેવેગૌડાના પત્ની ચેન્નમ્માનું ૮૯ વર્ષની વયે બેંગલુરુમાં અવસાન

કર્ણાટકના સીએમ ડીકે શિવકુમારે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ચેન્નમ્માને પૂર્ણ રાજ્ય સન્માન આપવાનો ર્નિણય લીધો છે, કારણ કે તે ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્ની હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પત્ની ચેન્નમ્મા દેવગૌડાનું શનિવારે એક ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલા બાદ અવસાન થયું. ૮૯ વર્ષીય ચેન્નમ્મા બુધવારે રાત્રે શહેરના ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ […]

National

ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલન

પૂંછમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત, અનેકની શોધખોળ ચાલુ જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસી રહેલા વરસાદથી રાજૌરી શહેરમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સેંકડો રહેવાસીઓને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, જેમાં આજે વહેલી સવારે બેલા કોલોની ખાતે નવા બસ સ્ટેન્ડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. […]

National

બદ્રીનાથ ધામ દાન ચોરી કેસ: SIT એ BKTC પાસેથી છેલ્લા ૩ વર્ષનો દાન રેકોર્ડ માંગ્યો

ઉત્તરાખંડના ચમોલી પોલીસની એક ખાસ તપાસ ટીમ દ્વારા કથિત બદ્રીનાથ ધામ દાન ચોરી કેસના સંદર્ભમાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ પાસેથી છેલ્લા ત્રણ વર્ષનો દાન રેકોર્ડ માંગ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ અત્યાર સુધી ધરપકડ કરાયેલા બે આરોપીઓ ઉપરાંત વધુ લોકોની સંડોવણીની પણ તપાસ કરી રહ્યા છે. બદ્રીનાથ સ્ટેશન હાઉસ ઓફિસર મહાદેવ ઉનિયાલે જણાવ્યું હતું […]

National

આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બારાબાંકીમાં લોધેશ્વર મહાદેવ મંદિર કોરિડોરનો શિલાન્યાસ કરશે

આજે તા. ૨૦ જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, લોધેશ્વર મહાદેવ મંદિર કોરિડોરનો શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી યોગી દ્વારા રૂબરૂ આ સ્થળની મુલાકાત લેવામાં આવશે અને બારાબંકીમાં કોરિડોરનો શિલાન્યાસ કરશે. યુપી સરકાર ચૂંટણી પહેલા લોધેશ્વર મહાદેવ મંદિર કોરિડોર પૂર્ણ અને ઉદ્ઘાટન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ કોરિડોર દ્વારા, ભાજપ સમાજવાદી […]

National

બળવાખોર ટીએમસી સાંસદોને કેન્દ્રના આમંત્રણ સામે વિપક્ષે સર્વપક્ષીય બેઠકમાંથી પ્રતીકાત્મક વોકઆઉટ કર્યો

સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, કારણ કે બળવાખોર તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદોને આમંત્રણ આપવાના વિરોધમાં સમગ્ર વિપક્ષે બેઠકમાંથી પ્રતીકાત્મક વોકઆઉટ કર્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના ૨૦ બળવાખોર ્સ્ઝ્ર ધારાસભ્યોને ગૃહમાં અલગ બેઠકની મંજૂરી આપવાના ર્નિણયો અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના (ેંમ્) ના બળવાખોર શિવસેના (ેંમ્) […]

National

સુરત ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું

સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે: નાયબ મુખ્યમંત્રી પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક […]

National

વડોદરા કારેલીબાગ હિટ એન્ડ રન કેસ: પોલીસે સીસીટીવીની મદદથી i20 કારચાલકને ઝડપી પાડ્યો

થોડા દિવસ અગાઉ ત્રણ વિદ્યાર્થીઓને શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હરણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર i20 કાર અને તેના ચાલકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોતના બનાવમાં હરણી પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી કેસનો […]

National

અમદાવાદના વસ્ત્રાલમાં રામોલ-ગતરાડ રોડ પર મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ

ફટાકડા ફેક્ટરીમાં આગ બાદ ગંભીર ઈજાગ્રસ્તોને ન્ય્ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદના રામોલ વિસ્તારમાં ઇછહ્લ કેમ્પની પાછળ મહેમદપુરામાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં જ મુખ્ય આરોપી મેહુલ ડોડીયા અને તેના અન્ય બે સાગરીતોને ઝડપી પાડ્યા હટતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ફટાકડાના […]