ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નર્સિંગ કર્મચારીઓને વર્ષ ૨૦૨૬ માટે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો પ્રદાન કર્યા. રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારો – ૨૦૨૬ માટેના તેમના સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું, “આ પ્રસંગ નર્સિંગ કર્મચારીઓ અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોના અમૂલ્ય યોગદાનને યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેઓ કરુણા અને અતૂટ સમર્પણ સાથે […]
National
કર્ણાટકના મંત્રી ડી સુધાકરનું લાંબી બીમારી બાદ બેંગલુરુમાં નિધન
હોસ્પિટલના મેડિકલ બુલેટિનને ટાંકીને મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે કર્ણાટકના આયોજન અને આંકડા મંત્રી ડી. સુધાકરનું રવિવાર (૧૦ મે) વહેલી સવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ ૬૬ વર્ષના હતા. સુધાકરે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ છેલ્લા બે મહિનાથી ફેફસાના ચેપની સારવાર લઈ રહ્યા હતા. “માનનીય મંત્રી શ્રી સુધાકર […]
મહારાષ્ટ્રમાં ભાર ઉનાળે પાણીની તકલીફ??
મુંબઈમાં પાણી કાપ: જળાશયના સ્તર ઘટીને ૨૩% થતાં મ્સ્ઝ્રએ ૧૫ મેથી પાણી પુરવઠામાં ૧૦% ઘટાડો જાહેર કર્યો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શુક્રવાર, ૧૫ મે થી શહેરભરમાં પાણી પુરવઠામાં ૧૦ ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી ગયું હોવાથી આ ર્નિણય લેવામાં આવ્યો છે, […]
પ્રધાનમંત્રીના કરકસરયુક્ત આહ્વાન પછી પરિસ્થિતિની ચર્ચા કરવા માટે શરદ પવારે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરકસરનાં પગલાં લેવાની અપીલ પર પ્રતિક્રિયા આપતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે મંગળવારે પરિસ્થિતિની ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી. જાેકે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ વડા પ્રધાનની ટીકા કરી અને પૂછ્યું: ‘સરકારની ભૂલોનો બોજ લોકોએ શા માટે ઉઠાવવો […]
ભાજપના નેતા હિમંત બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મંગળવારે (૧૨ મે) ભાજપના નેતા હિમંત બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે સતત બીજા કાર્યકાળ માટે શપથ લીધા. ગુવાહાટીના ખાનપરા વિસ્તારમાં વેટરનરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ શર્માને શપથ લેવડાવ્યા. આ શપથ ગ્રહણ સમારોહ રાજ્યમાં સતત ત્રીજી NDA સરકારની રચના દર્શાવે છે, જેમાં ગઠબંધન પહેલી વાર ૨૦૧૬માં હાલના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના […]
પુરવઠાની કોઈ સમસ્યા નથી: ભારત પાસે ૬૯ દિવસનો ક્રૂડ ઓઇલ, LNG અનામત અને ૪૫ દિવસનો LPG સ્ટોક
મંગળવારે (૧૨ મે) તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી હતી કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશમાં ઇંધણ પુરવઠાની કોઈ સમસ્યા નથી, તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે હાલમાં ૬૯ દિવસના ક્રૂડ ઓઇલ અને એલએનજીનો અનામત જથ્થો છે, સાથે ૪૫ દિવસનો એલપીજી સ્ટોક પણ છે. ૪૫ દિવસનો એલપીજી સ્ટોક CII વાર્ષિક વ્યાપાર સમિટમાં […]
૨૮૦ મુસાફરો સાથે ચેન્નાઈથી અબુ ધાબી જતી ફ્લાઇટની ડાબી પાંખમાં આગ લાગતાં મુસાફરી રદ
ચેન્નાઈના એરપોર્ટ પર ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે લગભગ ૨૮૦ મુસાફરો સાથે અબુ ધાબી જતી ફ્લાઇટની ડાબી પાંખમાં “આગ” લાગવાને કારણે તેની મુસાફરી રદ કરવામાં આવી હતી. એતિહાદ ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી ત્યારે પાઇલટ્સે આગની નોંધ લીધી. ત્યારબાદ, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને કોઈને પણ કોઈ […]
પ્રધાનમંત્રી મોદી ૧૫ થી ૨૦ મે દરમિયાન પાંચ દેશોની મુલાકાતે જશે
પીએમ મોદીની વિદેશ મુલાકાતમાં ઊર્જા, સંરક્ષણ અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે વિદેશ મંત્રાલય એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ થી ૨૦ મે દરમિયાન પાંચ દેશોની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. આ મુલાકાતનું ધ્યાન મધ્ય પૂર્વમાં યુએસ-ઈરાન યુદ્ધને કારણે […]
મુંબઈ ૨૬/૧૧ હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવા માટે કેનેડા સંઘર્ષ કરી રહ્યું છે??
આતંકવાદ સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં અને બાદમાં તેમને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યા હોવા છતાં, કેનેડાની સરકાર તહવ્વુર હુસૈન રાણાનું નાગરિકત્વ રદ કરવા માટે સંઘર્ષ કરી રહી હોય તેમ હાલની સ્થિતિ જાેઇને લાગી રહ્યું છે , જેના પર ૨૬/૧૧ ના કાવતરા પાછળના મુખ્ય વ્યક્તિઓમાંનો એક હોવાનો આરોપ છે. વિલંબના કારણોમાં તત્કાલીન વડા પ્રધાન […]
કેરલમના મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરવામાં કોંગ્રેસ અટવાયું??
કેરલમના નવા મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસના વેણુગોપાલ અને સતીશન ના નામ ટોચ પર કેરલમમાં ચૂંટણી બાદ પરિણામમાં કોંગ્રેસ પાર્ટીની ભવ્ય જીત બાદ નવા મુખ્યમંત્રી પદ માટે ભારે ખેંચતાણ શરૂ થઈ છે. પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયાને દિવસો વીતી ગયા હોવા છતાં અને અન્ય રાજ્યોમાં શપથવિધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, કેરલમમાં કોંગ્રેસ હજુ સુધી કોઈ […]










