સિક્કિમમાં ભારે હિમવર્ષા વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ સંપર્ક તૂટી ગયો. લાચેનમાં લગભગ ૧,૦૦૦ પ્રવાસીઓ ફસાયેલા છે અને તેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સેનાએ કુલ ૧૩૫ ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા છે. ઉત્તર ભારતમાં ૩ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ૨૦ દિવસથી બદલાયેલા હવામાનને કારણે તાપમાન […]
National
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-૧માં આગ, કેટલીક ફ્લાઇટ્સ રોકવામાં આવી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ નજીક ગુરુવારે સાંજે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આગ સાંજે ૬:૧૦ વાગ્યે લાગી હતી. પ્રાથમિક તપાસમાં […]
એર ઇન્ડિયા ફ્લાઇટનું એન્જિન બંધ, પાઈલટનો ઇમરજન્સી કોલ
મુંબઈથી બેંગલુરુ જઈ રહી હતી, ૨૦ મિનિટમાં પાછી ફરી; ટેકઓફ દરમિયાન તણખા પણ દેખાયા મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એરબસ છ૩૨૦ દ્ર્ગી ફ્લાઈટ છૈં૨૮૧૨ બુધવાર-ગુરુવારની મોડી રાત્રે ઉડાન ભર્યાના લગભગ ૨૦ મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાં એક એન્જિન બંધ થતાં પાઈલટે રેડિયો પર ‘ઁછદ્ગ ઁછદ્ગ’ કોલ આપ્યો, ત્યારબાદ […]
નાસિકમાં કોર્પોરેટ જેહાદ: IT કંપનીમાં યુવતીઓનું યૌન શોષણ-ધર્મપરિવર્તનનો આરોપ
નાસિકની મલ્ટીનેશનલ IT કંપનીમાં હિન્દુ મહિલા કર્મચારીઓનું યૌન શોષણ, ઓફિસમાં બળજબરીથી નમાઝ પઢાવવા, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે મુસ્લિમ ટીમ લીડર્સ અને ૐઇ મેનેજર સહિત ૭ લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કંપની કેમ્પસમાં ઘૂસીને હોબાળો કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મામલાની ગંભીરતાને […]
ઘરમાં ૫૦૦ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા, સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં ૫૦૦-૫૦૦ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે ૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જાેકે, તેમને કોઈ જવાબદારી […]
ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન ફ્રોડ રોકવા RBIના નવા નિયમો
ટૂંક સમયમાં એવું બની શકે છે કે ?૧૦ હજારથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત ન થાય. તેમાં ૧ કલાકનો વિલંબ થઈ શકે છે. આનાથી ગ્રાહકોને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા કેન્સલ કરવાની તક મળશે. દેશમાં વધતા ડિજિટલ ફ્રોડને રોકવા માટે RBIએ આ પ્રસ્તાવ મૂક્યો છે.ઇમ્ૈંનું માનવું છે કે ઠગબાજાે ઘણીવાર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવે […]
મુંબઈ એરપોર્ટ પર ૩૮ કરોડનું ૨૯.૩૭ કિલો સોનું જપ્ત
મુંબઈ એરપોર્ટ પર બુધવારે ૨૯.૩૭ કિલો સોના સાથે ૨૪ કેન્યાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી. રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) એ આ મહિલાઓ પાસેથી ?૩૭.૭૪ કરોડનું સોનું જપ્ત કર્યું છે. આ મહિલાઓ કપડાં અને બેગમાં સોનું છુપાવીને લાવી રહી હતી. હકીકતમાં, DRIને ઇનપુટ મળ્યું હતું કે કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલા મુસાફરો સોનું લઈને મુંબઈ પહોંચશે. આ […]
સ્પાઇસજેટમાં ૨૦% સ્ટાફની છટણી થશે
સીનિયર અધિકારીઓને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી, કાફલામાં પોતાના ૧૩ વિમાન જ બચ્યા દેશની પ્રાઈવેટ એરલાઈન સ્પાઈસજેટ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. ઓપરેશનલ ક્ષમતા ઘટવા પર કંપનીએ ૨૦% સ્ટાફ ઓછો કરવાનો ર્નિણય કર્યો છે, જેમાં ૫૦૦થી વધુ કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલી શકાય છે.એરલાઈન પાસે ૬,૮૦૦ કર્મચારીઓ છે. તેના ફક્ત ૧૩ વિમાન બચ્યા છે, […]
કાર્તિક સ્વામી મંદિરના કપાટ ૧૪ એપ્રિલે ખુલશે
હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ, પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત હિમાચલ પ્રદેશના ચંબામાં ‘મણિમહેશ યાત્રા’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જીડ્ઢસ્ ભરમૌરે પોલીસ સ્ટેશનના પ્રભારીને આદેશ આપ્યા કે પરિક્રમા સ્થળ ધંછો, ગૌરીકુંડ અને મણિમહેશમાં પોલીસ જવાનોની તૈનાતી કરીને વિશેષ દેખરેખ શરૂ કરવામાં આવે. કોઈપણ યાત્રીને ધંછોથી આગળ ન જવા દેવામાં આવે.કેટલાક યાત્રીઓ પ્રશાસનને જાણ કર્યા […]
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદના શપથ લીધા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા. આ દરમિયાન બિહાર NDAના નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણ, જે.પી. નડ્ડા, અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા. આ સાથે જ મુખ્યમંત્રીએ ચારેય સદનના સભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ પહેલીવાર રાજ્યસભામાં પહોંચ્યા છે, જ્યારે ૬ વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. ૪ વાર […]










