Gujarat

ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત એ મોરારજી દેસાઈ મંડપમનું નામાભિધાન કર્યું

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન મોરારજી દેસાઈની 129મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રત એ વિમોચન કર્યું હતું. ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી […]