Gujarat

પરીક્ષા સમયે સ્વાસ્થ જાળવવા યોગ સંવાદ, ધો. 10, 12 ના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક, માનસિક સ્વાસ્થયને પરીક્ષા સમયે સારું રાખી શકાય એ માટે યોગ સંવાદમાં 100 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. યોગકોચ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 11 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની 32503 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઇ રહ્યા છે. સુરેન્દ્રનગર […]