સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. 29 ફેબ્રુઆરી 2024ના શુભદિને જામનગરના મોટીખાવડી ગામ ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહ્યા છે. ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી […]

