Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ઉતાવળા હનુમાન મંદિર  ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૮-૨-૨૪ ના રોજ નિયામકશ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા  જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું,ઘોબા, તા- સાવરકુંડલા, જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર,હાથસણી રોડ, સાવરકુંડલા  ખાતે સર્વરોગ આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે  લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ  માર્ગદર્શન આપવામાં આવ્યું  તેમજ […]