Gujarat

કચ્છ સરહદે આવેલા લખપત તાલુકામા સાર્વજનિક પુસ્તકાલયો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો

કચ્છ સરહદે આવેલા લખપત તાલુકામા સાર્વજનિક પુસ્તકાલયો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો . છેલ્લા ૧૦ દિવસ થી વધુ ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યું જેમા છુગેરવાંઢ લખપત. મીઢીયારી.ચામરા.સાન્ધો તેહરા ગુનાઉ રોડાસરા ખારઈ મુધવાય.શિણાપર વગેરે ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યુ હતુ.

સંસ્થાના આ પ્લાન્ટેશન ડ્રાઈવ અભિયાનના કન્વીનર લિયાકતઅલી નોતિયારને જણાવ્યું કે વધુમા વધું વુક્ષોનુ વાવેતર થાય તેમજ માવજત થાય અને સમગ્ર તાલુકામાં હરીયાળી થાય .લોકોમા જાગૃતા આવે એ હેતુથી થ્રીડી બેનર સાથે નવતર જાગૃત અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે.

✍️રિપોર્ટર-સૈયદ રઝાકશાહ
ટોડીયા_કચ્છ 🇮🇳

IMG-20200821-WA0036-1.jpg IMG-20200821-WA0038-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *