Gujarat

જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં

જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે મામલતદાર આર.ગઈ.લુણાગરીયા સાહેબ, પી.એસ.આઈ. જે.યુ.ગોહિલ સાહેબ, ટી.ડી.ઓ. બી.આર.બગથરીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સમીર દવે સાહેબના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જામકંડોરણા વહીવટીતંત્ર નો આભાર.

IMG-20200816-WA0060-1.jpg IMG-20200816-WA0059-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *