*રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા. વશરામભાઈ*
*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા તા.૨૩/૦૭/૨૦૨૦ ગુરૂવાર ના રોજ નવા થોરાળા રામનગર વિસ્તારમાં કોરોના કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોને વશરામભાઇ સાગઠીયા (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા/વોર્ડનં.-૧૫ કોંગ્રેસ કોર્પોરેટર) દ્વારા ઉકાળો વિતરણ કરવામાં આવેલ. આ તકે વશરામભાઇ ચાંડપા. નરેશભાઈ પરમાર. અરવિંદભાઈ મુછડીયા. ગીરીશભાઈ વાણીયા. આરીફ પઠાન. પ્રવીણ પરમાર. કામીલ ઓડીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*