*રાજુલા તાલુકા પંચાયત*
કોરોના મહામારી ના લીધે ઉભી થયેલ lockdown ની પરિસ્થિતિ માં આજ રોજ ફરી વાર રાજુલા તાલુકા ના વાવેરા ,દિપડીયા ,ભાક્ષી વગેરે ગામોમાં *તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રતાપભાઈ મકવાણા* દ્વારા જરૂરીયાત મંદ આર્થીક ગરીબ અને નિરાધાર પરિવારો ને કરિયાણા ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માં તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત નો સ્ટાફ સાથે જોડાયા હતા.
આવનારા સમયમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં પાલિકા પંચાયત ની ટીમ લોકો ની સાથે અને લોકો ની વચ્ચે રહેશે..