અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના લોકો અમદાવાદ તેમજ સુરત ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવા માં આવી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામમા આજરો આબલીયાળા FHW કેન્દ્રના ડોકટરો દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરોનાટાઈન કરવામાં આવ્યા
..
પૂરા ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર સે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ૧૭મે સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ સે તે અપીલ ને માન આપીને આબલીયાળા ગામનાં સર્વ ગ્રામ જનો દ્વારા શ્રી વડાપ્રધાનના નિર્ણય ને સમર્થન આપશે…
સૌથી અગત્યની બાબત એ છે કે વાવેરા ગામનાં લોકો સુરત તેમજ અમદાવાદ થી પોતાના ઘેર પરત આબલીયાળા ગામમાં આવતાની સાથે જ આબલીયાળા ગામનાં Fhw ડોકટરો ના મેનેજર ,,ડોકટર દક્ષાબેન ભટ્ટ આશા વર્કર દયાબેન ચાવડા. સરપંચ ભાવેશભાઈ જાદવ તાલુકા પંચાયતમા T. P. O. સાહેબ C. D. P.O દ્વારા ખાસ મુલાકાત લીધી હતી અને કોરાના વાયરસ ફેલાવો રોકવા અગે લોક જાગૃતી અંતે માહિતી આપવામાં આવી હતી..
સરપંચ ભાવેશભાઈ દ્વારા લોકો ને ૧૫દિવસ ઘરની બહાર નીકળવું નહિ ઘરે રહીને હેન્ડ હોશ હાથ ધોવા તેમજ કોઈને હાથ ન મિલાંવવાનુ અને ઘરના લોકો થી ૧મીટર ની દૂરી બનાવી રાખવાનું જણાવ્યુ હતુ. અને ઘરના લોકો થી 1 મીટર ની દુરી પરથી વાત કરવી તેમજ માંચ હંમેશા પહેરવો તેમજ અનેક સૂચનો અો લોકોને આપવામા આવી હતી.
તેમજ સુરત તેમજ અમદાવાદ થી આવેલ આબલીયાળા ના લોકો દ્વારા ડોક્ટરોનાં સૂચનોનું ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવી રહ્યુ છે.. FHW ડોકટરો અને તલાટી મંત્રી તેમજ સરપંચ ઉપ સરપંચ ગ્રામ પંચાયત ના સભ્ય દ્વારા સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે કાયદાનું પાલન થાય અને લોકો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા ઓ પણ કરવામાં આવી છે
રિપોર્ટર. .વિક્રમ સાંખટ રાજુલા
અમરેલી



