Uncategorized

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ

કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર

સરકારશ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર

અગાઉ પ્રતિવિઘે બસ્સો કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી

હાલમાં પ્રતિવિઘે માત્ર પચ્ચાસ કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર

સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ

રીપોર્ટર નરેશ રાવલીયા કેશોદ

Screenshot_20200602-103947_WhatsAppBusiness.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *