Uncategorized

કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સરકાર દ્રારા ખાસ અભિયાન ચલાવાઈ રહ્યુ છે.સરકાર દ્રારા

કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સરકાર દ્રારા ખાસ અભિયાન ચલાવાઈ રહ્યુ છે.સરકાર દ્રારા નક્કી થયાં મુજબ આંગણવાડીમાં આવતાં બાળકોને સુખડી આપવાનું શરૂ થયુ છે.આજરોજ ખોડીયારનગર,દામનગરમાં આંગણવાડી કેન્દ્ર નઁ.૧૦૭માં નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા, સભ્ય કિશોરભાઈ ભટ્ટના હસ્તે બાળકોના વાલીઓને સુખડીનું કરવામાં આવેલ.આંગણવાડી વર્કર નીરૂપમાબેન ભટ્ટ અને હેલ્પરની કામગીરી નિહાળી ગોબરભાઈ નારોલાએ અભિનંદન પાઠવ્યા હતાં.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200610-WA0014-1.jpg IMG-20200610-WA0015-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *