પશુધન માનવ જીવનનો આધાર છે. જીવદયા પ્રેમીઓ અને ઉદાર દાતાઓ લીલો-સૂકો ઘાસચારો ગૌ માતાઓને નિરી ને સંતોષ પામતા હોય છે.અષાઢી બીજનાં પવિત્ર દિવસે દામનગર તાબાના મુળીયાપાટ ગામનાં બટુકભાઈ નારણભાઈ વાવડીયા એ ગામનાં ગોદંરે લીલો ઘાસચારો ગૌ માતાઓને જમાડી પુણ્યનું ભાથું મેળવ્યું હતુ.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.




