ખડાયતા વણિક જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ માંગરોળ વિશ્વ હિન્દૂ પરિસદ મહામંત્રી
એવા શ્રી પ્રફુલભાઈ નાંદોલા નો આજે 27 ને શુક્રવારના દિવસે જન્મદિવસ છે
શ્રી પ્રફુલભાઈ નાંદોલા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી નભુબેન ના આશીર્વાદ લીધા હતા
કોઈ પણ સેવાકાર્યો હોય અને આ સેવાકાર્યમાં જેમનું નામ લોકો દ્વારા અગ્રેસર જ લેવામાં આવતું હોય એવા સેવાભાવી શ્રી પ્રફુલભાઈ નાંદોલા નું જ નામ અગ્રેસર આવતું હોય છે
લોકો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે હોટલોમાં છે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓ યોજી આનંદ લેતા હોય છે જ્યારે આ સેવાભાવી પરિવારના શ્રી પ્રફુલભાઈ નાંદોલા એ પોતાના પરિવાર જનોની આગવી પરંપરા મુજબ ગરીબ પરિવારો અનાથ અને નિરાધાર બાળકોને નાસ્તો કરાવી રસ્તા પર રહેલા મૂંગા અને અબોલ જીવોને ચારો ખવડાવી આ જીવોની સેવા કરી આશીર્વાદ લીધેલ
શ્રી પ્રફુલભાઈ નાંદોલા કે જેવો દરેક હિન્દુ સંગઠનો સાથે નિસ્વાર્થ ભાવથી જોડાયેલા છે
ખૂબ જ સરળ સ્વભાવ હસમુખા પ્રેમાળ અને સેવાભાવી તરીકે ખૂબ જ નાની ઉંમરમાં નામના મેળવી ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સેવાભાવી યુવાન એટલે શ્રી પ્રફુલભાઈ નાંદોલા
સાથે સાથે તેઓ મહેતાજી તરીકે પણ ખુબ જ નામના ઓ ધરાવે છે
તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના
ખુબજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા પ્રફુલભાઈ નાંદોલા નો જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા,મિત્રો,વ્યાપારીઓ,વિવિધ સંગઠનો તેઓના મો.નં.9824583698 પર જન્મદિવસ નિમિતે અભિનન્દન ની વષૉ થઈ રહી છે
રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ
