અમરેલી વડિયા
વડિયા પ્રાણગુરુ સ્થાનકવાસી ટ્રસ્ટ જે વડિયા વિશ્વ વિખ્યાત પૂ રતીલાલજી મહારાજ ની કર્મ ભૂમિ અને તેનું ટ્રસ્ટ જેઓ દ્વારા હાલ ચાલી રહેલ કોરોના ની મહામારી ને લઈ ને મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા 500000 પાંચ લાખ નું દાન આપેલ છે જે વડિયા નાયબ મામલતાર શ્રી વોરા સાહેબ ને ચેક અર્પણ કર્યોં હતો.
રીપોર્ટર રાજુભાઈ કારીયા વડીયા