Uncategorized

જામજોધપુર ધુનડા સતપુરાણધામ સહિતની સંસ્થાઓએ પોતાની સંસ્થા વિશ્વ કોરોના મહામારીમાં ઉપયોગ કરવા સરકારી તંત્રને કરી ઓફર

જામજોધપુર ધુનડા સતપુરાણધામ સહિતની સંસ્થાઓએ પોતાની સંસ્થા વિશ્વ કોરોના મહામારીમાં ઉપયોગ કરવા સરકારી તંત્રને કરી ઓફર

જામજોધપુર તાલુકાની વિવિધ સંસ્થા જેવી કે , આહિર કેળવણી મંડળ , મધર ટેરેસા સ્કૂલ , હેરમા સંકુલ , સતાપર તેમજ સતપુરાણધામ આશ્રમ જેન્તીરામબાપા દ્વારા પોતાની સંસ્થાઓએ હાલ વૈશ્વિક મહામારીમાં પોતાના બિલ્ડીંગો જરુર પડયે ઉપયોગ કરવા સંમતિપત્રો ઓપલ છે . ત્યારે તંત્ર દ્વારા આભાર માનવામાં આવે છે અને હજૂ પણ આવી સંસ્થાઓએ આગળ આવી પોતાની શક્તિ પ્રમાણે સરકારના આ મહામારીને ખાળવામાં થતાં સતત પ્રયાસોમાં સહભાગી બનવું જોઇએ

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *