જામજોધપુર ના ઘુનડા આશ્રમ ખાતે પરશુરામ જયંતી ની ઉજવણી
જામજોધપુર પંથકમાં પરશુરામ જયંતિ ની ઉજવણી કોરોનાવાયરસ ને કારણે માત્ર દીપ પ્રગટાવી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્ કરવામાં આવી હતી ત્યારે ઘુનડા ના સતપૂર્ણ ધામ આશ્રમ મુકામે જેન્તીરામ બાપા દ્વારા દિપ પ્રાગટ્ય કરી પરશુરામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી
તસવીર વિજય બગડા જામજોધપુર