દેવભુમી દ્વારકાના સુરજકરાડી ગામે એક ગૌમાતા ને શરીર ઉપર અસંખ્ય મસા હતા અને તે ગૌમાતા સોસાયટી માં રોજ આવતી હતી એટલે એક ગૌભક ને ધ્યાન ને આવતા ગૌમાતા ને એમ્બ્યુલન્સ દ્વારા શ્રી માધવ પાંજરાપોળ ગૌશાળા ખાતે લાવી અને ગૌભકતો દ્વારા સારવાર કરવામા આવી હતી અને ગૌમાતા ના શરીર પર રહેલા ઘણા બધા મસા કાઢેલ હતા . અને બે થી ત્રણ મસા મા તો જીવાત પણ પડી ગય હતી. જય ગૌમાતા જય ગોપાલ રિપોર્ટર વિતલ પીસાવાડિયા




