Uncategorized

બટારવાડી આદર્શ નિવાસી કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી*

*બટારવાડી આદર્શ નિવાસી કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી*

અમરેલી, તા: ૯ જુલાઈ ૨૦૨૦

અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી નાયબ નિયામકશ્રી અમરેલી હસ્તકની આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કન્યા બટારવાડી અમરેલીમાં વર્ષ ૨૦૨૦/૨૧ માટે ધોરણ-૯/૧૦ માટે ગણિત/વિજ્ઞાન વિષયના ૧ (એક) પ્રવાસી શિક્ષકની જરૂરિયાત હોય યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવાર સવારે ૧૧:૦૦ કલાકે નાયબ નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, બ્લોક બી, રૂમ નં.-૩૦૩, ત્રીજો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ-અમરેલી ખાતે રૂબરૂમાં અરજી, બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે. સરકારશ્રીના નિયમો અનુસાર તાસ દીઠ રૂપિયા ૭૫/- મહેનતાણું ચુકવવામાં આવશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *