Uncategorized

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામનો જોલાપરી બ્રિજ જજઁરીત હાલત

ન્યુઝ રાજુલા

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામનો જોલાપરી બ્રિજ જજઁરીત હાલત

કોય મોટી દુર્ધટના સજાઁય તે પહેલા તાત્કાલિક ધોરણે મરામત કરવા માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસની સરકારને માંગ

બાબરીયાધાર થી મહુવા તરફ જતા જોલાપરી બ્રિજ અતી બિસ્માર હાલતમાં હોય તેમજ પુલમાથી સરીયા પણ નિકળી ગયા હોય પિલોરમાથી કાકરીયો નિકળી ગઈ છે.અને આ બ્રિજ પરથી મોટા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો તેમજ ભણવા આવતા સ્ટુડન્ટ.કાયમી માટે પસાર થાય છે ત્યારે આ પુલની સ્થિતી અતિ દયનિય હોવાથી.કોઈ મોટી દુર્ધટના ન સજાઁય તે પહેલા તંત્ર દ્વારા પુલનુ મરામત કામ શરૂ કરે તેવી પુવઁ તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ (બોસ)ની સરકાર ને માંગ કરાઈ છે

રીપોર્ટર :વિક્રમ સાંખટ ખાંભા અમરેલી

IMG-20200702-WA0073-0.jpg IMG-20200702-WA0074-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *