🌹🌹સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી મંદિરે આજરોજ જેમને પ્રથમ ભૂરખીયા હનુમાનજી દાદાના પ્રત્યક્ષ સપનામાં આવીને દર્શન આપેલ તે તપસ્વી સંતશ્રી દામોદરદાસ બાપા ગુરૂશ્રી રઘુવીરદાસજીની તેજસ્વી છબી સમક્ષ આ મંદિરના પુજારી શ્રી વિપુલભાઈ(બાપુ) નીમાવતેં ચરણ પાદુકાનું પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.અહેવાલ અતુલ શુકલ દામન ગર.



