અમરેલી ધારી ખાંભા રોડ પર આવેલા વિરપુર ખાતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું વીરપુર ગામે ભૂમિપૂજન કરાયું માનવ મંદિર કરવામાં આવશે દાતાઓના સહયોગથી એક મંદિરનું નિર્માણ કરવાનું હોય જે અન્વયે ભૂમિપૂજન નો કાર્યક્રમ દાતાઓના સહયોગથી ભૂમિ ના દાતા સમજુબેન નાગજીભાઈ સોનવડીયા ગઢાળા થી વધારે શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામી તથા સંલગ્ન ની ઉપસ્થિતિમાં ભૂમિત પૂજન ખાતમુરત કરવામાં આવી આ જ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
પ્રતાપવાળા



