Uncategorized

અમરેલી ધારી ખાંભા રોડ પર આવેલા વિરપુર ખાતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું વીરપુર ગામે ભૂમિપૂજન કરાયું માનવ

અમરેલી ધારી ખાંભા રોડ પર આવેલા વિરપુર ખાતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું વીરપુર ગામે ભૂમિપૂજન કરાયું માનવ મંદિર કરવામાં આવશે દાતાઓના સહયોગથી એક મંદિરનું નિર્માણ કરવાનું હોય જે અન્વયે ભૂમિપૂજન નો કાર્યક્રમ દાતાઓના સહયોગથી ભૂમિ ના દાતા સમજુબેન નાગજીભાઈ સોનવડીયા ગઢાળા થી વધારે શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામી તથા સંલગ્ન ની ઉપસ્થિતિમાં ભૂમિત પૂજન ખાતમુરત કરવામાં આવી આ જ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

પ્રતાપવાળા

IMG-20201226-WA0016-0.jpg IMG-20201226-WA0017-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *