જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માંગરોળ તાલુકાના રહીજ ગામ માટેના અંદાજીત રૂપિયા ૨.૦૫ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
રહીજ ગામની ૨૭૮૪ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા રહીજ ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨.૦૫ લાખ મંજૂર કરાયા છે.જેમાં વિતરણ પાઇપલાઇન સહિતના કામો હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
