જૂનાગઢ. : જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના માણદિયા ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૦.૨૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
માણદિયા ગામની ૩૮૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા માણદિયા ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૦.૨૮ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, પંપીંગ મશીનરી માટે, પાવર કનેકશન,નળ કનેકશન,વોલ પેઈન્ટીંગ,પંપ હાઉસ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
