Uncategorized

તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે ખેતર મા કામ કરતા પારસબેન રમેશભાઈ સોજીત્રા નું

તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે ખેતર મા કામ કરતા પારસબેન રમેશભાઈ સોજીત્રા નું અકસ્માતે વીજળી પડતાં સ્થળ પર જ મોત થતા અમરેલી જીલ્લા ભા.જ.પ.નાં ઉપ પ્રમુખ મયુરભાઈ હિરપરા એ વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરતા મુખ્યમંત્રી દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાથી મૃતકના પિતાશ્રી રમેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા ને રૂ. ૪ લાખનો ચેક તા.૨૬-૬ ને શુક્રવારના રોજ મયુરભાઈ હિરપરા નાં હસ્તે સરપંચ ધીરુભાઈ ખુટ, ઘનશ્યામભાઈ સાવલીયા, ભુપતભાઈ મેસુરીયા ની હાજરીમાં અર્પણ કરવામાં આવેલ.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200627-WA0053-2.jpg IMG-20200627-WA0052-1.jpg IMG-20200627-WA0054-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *