Uncategorized

પશુધન માનવ જીવનનો આધાર છે. જીવદયા પ્રેમીઓ અને ઉદાર દાતાઓ લીલો-સૂકો ઘાસચારો ગૌ માતાઓને નિરી ને સંતોષ પામતા હોય

પશુધન માનવ જીવનનો આધાર છે. જીવદયા પ્રેમીઓ અને ઉદાર દાતાઓ લીલો-સૂકો ઘાસચારો ગૌ માતાઓને નિરી ને સંતોષ પામતા હોય છે.અષાઢી બીજનાં પવિત્ર દિવસે દામનગર તાબાના મુળીયાપાટ ગામનાં બટુકભાઈ નારણભાઈ વાવડીયા એ ગામનાં ગોદંરે લીલો ઘાસચારો ગૌ માતાઓને જમાડી પુણ્યનું ભાથું મેળવ્યું હતુ.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200624-WA0050-2.jpg IMG-20200624-WA0049-1.jpg IMG-20200624-WA0051-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *