Uncategorized

વિસાવદર મા કૃષિ બિલના કાયદાઓનો સુધારો કરવા બાબતે તેમજ દિલ્લીમાં ચાલતા ખેડૂત આંદોલન ને સ્માર્થન આપવા માટે આવેદન આપવામાં આવ્યું

વિસાવદર મા
કૃષિ બિલના કાયદાઓનો સુધારો કરવા બાબતે તેમજ દિલ્લીમાં ચાલતા ખેડૂત આંદોલન ને સ્માર્થન આપવા માટે આવેદન આપવામાં આવ્યું

વીઓ
વિસાવદર તાલુકા ના ખેડૂત દ્વારા મામલતદાર ને આવેદન આપવામાંઆવ્યું જેમાં ખેડૂત તો ને તાજેતર મા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ નો કાયદો નો વિરોધ કરવા માટે હાલમાં પંજાબ તેમજ હરિયાણા મા ચાલતા આંદોલન ને સ્માર્થન આપતું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપવામાં આવ્યું હતુ અને વિસાવદર તાલુકા ના ખેડૂતો દ્વારા જો નવા કૃષિ બિલમાં સરકાર દ્વારા સુધારો કરવામાં નહીં આવેતો ખેડૂતો પોતાની તમામ તાકાત લગાડીને દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી ઉંચારી હતી આઝાદ દેશમાં હિટલર જેવું શાસન ચલાવતા સતાધીસો જો સાનમાં નહીં સમજે તો દિલ્લી નુ શાસન ખેડૂતો હલાવી નાખશે તેવું પણ ખેડૂત દ્વારા ચીમકી ઉચ્ચાર વામાં આવીહતી આવેદન આપવામાં વિસાવદર ના તમામ ગામડે થી ખેડૂતો આવેલ હતા કોરોના મહામારી ને ધ્યાને લઈને દરેક ગામડે થી સીમિત લોકો આવ્યા હતા અને વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતુ
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર

IMG-20201204-WA0002-2.jpg IMG-20201204-WA0003-1.jpg IMG-20201204-WA0001-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *