મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ-5/12/21 ને રવિવાર માગ શર સુદ-2 ના દિવસે મંદિર ના પૂજારી ભાવિન જોશી જણાવ્યા અનુસારશ્રી બહુચર માતાજીના પાટોત્સવ નિમિત્તે સવારના-10 કલાકે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ આશરે 100 કિલો કેરી નો રસ અને રોટલી ની પ્રસાદી આપવામાં આવશે અને રાત્રે 9:00 કલાકે માતાજીના ચોકમા આનંદના ગરબાના પાઠ કરવામાં આવશે માઈભક્તોને માગશર સુદ-2 ને રવિવારે મા બહુચર માતાજીના મંદિરે કેરી ના રસ ની પ્રસાદી અને બહુચર મા ના દર્શને પધારવા સૌને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.


