Gujarat

ગિરગઢડા ગાંધી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ.માં શાસ્ત્રી શ્રી આનંદભાઈ પેરાણી નું  સન્માન કરતા જનતા કી જાણકારી (પ્રેસ) ના બ્યુરોચીફ ભરતભાઈ ગંગદેવ..

 ગિરગઢડા
ભરત ગંગદેવ..
 ગિરગઢડા મુકામે તા 10/12 થી ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું આ મહાગ્નથ ના યશોગાન માટે કથાના વ્યાસાસને રઘુવંશી સમાજના કુલગોર (ગુરુજી)અને પુષ્ટિમાંગીય વૈષ્ણવા ચાર્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ. આર. પેરાણી ( હાટીના માળિયા વાળા) નું સન્માન કરતા જનતા કી જાણકારી ના બ્યુરોચિફ ભરતભાઈ ગંગદેવ અને તેમનો પરિવાર…
 ” ગુરુ ગોવિંદ દોનો ખડે લાગુ કિસકો પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય….

IMG-20211215-WA0448.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *