Gujarat ગુજરાતમાં કોરોના નબળો પડતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની છુટ આપતા ઈલેક્ટ્રિક સાધનોની દુકાનો Posted on October 3, 2021 Author Admin Comment(0) ગુજરાતમાં કોરોના નબળો પડતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની છુટ આપતા ઈલેક્ટ્રિક સાધનોની દુકાનોના વેપારીઓને ધંધામાં કંઈક અંશે ફાયદો થાય તેવી આશા છે વેપારીઓનું કહેવું છે કે આ છુટના કારણે ધંધા-વેપારમાં નવા પ્રાણ ફૂંકાયા છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.