Gujarat

ગુજરાતમાં કોરોના નબળો પડતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની છુટ આપતા ઈલેક્ટ્રિક  સાધનોની દુકાનો

ગુજરાતમાં કોરોના નબળો પડતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની છુટ આપતા ઈલેક્ટ્રિક  સાધનોની દુકાનોના વેપારીઓને ધંધામાં કંઈક અંશે ફાયદો થાય તેવી આશા છે વેપારીઓનું કહેવું છે કે આ છુટના કારણે ધંધા-વેપારમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

Photo-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *