જામકંડોરણા તાલુકાના થોરાળા ગામ ખાતે આજે મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા ના અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ ધોરાજી ના પ્રાંત અધિકારી મિયાણીભાઈ તથા રાજકીય આગેવાનો ની સાથે દીપ પ્રાગટ્ય કરી લોકોના હીત માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


